SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ श्रीजैनस्तोत्रसन्दोह [૬ મહાકવિછે. જેમ તે કોને આશય રાજકન્યા સાથે ઘટે છે તેમ દુર્ગાના પક્ષમાં પણ ઘટિત થાય છે. તેના હસ્તલિખિત આદર્શોમાં કઈ સ્થળે બિહણ તે અન્ય સ્થળે ચેર૮ કવિનું તથા સુંદરલ કવિનું પણ નામ દૃષ્ટિગોચર થાય છે. બિહણના ઉપર્યુક્ત બન્ને ગ્રંથની કવિતા અને કવિત્વમાં રાતદિવસને ભેદ જણાય છે.૪૦ પંચાશિકાને અંગ્રેજી કવિતામાં અનુવાદ સર એડવીન આર્નોલ્ડ કર્યો છે. સેમેશ્વરદેવ કીતિકૌમુદીમાં એની વિદ્વત્તાના વખાણ કરે (સ. ૧, લે. ૧૭) છે. ૩૮ ડો. રાજેન્દ્રલાલ મિત્ર સંગ્રહીત નેટિસિઝ ઓફ સંસ્કૃત મેન્યુરિક્રપ્ટસ, વોલ્યુમ ૧, પૃ. ૨૫૦, નં. ૪૪૧. ३८ इति सुंदरकविविरचितं चौरपंचाशिकायं काव्यं રાપ્ત ! જાટી ગતિ છે शाके नवग्रहहिमांशुसमुद्रचन्द्रे सूर्ये गते परिमिते मिथुनं गिरीशम् । श्रीसुन्दरेण रचितं प्रथमं सुकाव्यं काश्यादिनाथचरमद्विज आलिलेख ॥ ( કલકત્તાના સંસ્કૃત કેલેજ લાયબ્રેરીના સંસ્કૃત પુસ્તકની સૂચી ૧૭ કાવ્ય પૃ. ૨૬, નં. ૪૪) ૪૦ બિહણને વિશેષ વૃત્તાંત જાણવા સારૂસેલંકીકા પ્રાચીન ઇતિહાસ પ્રથમ ભાગના પૃ. ૧૨થી ૧૨૪ સુધી જુઓ. - ૪૧ સોમેશ્વર દેવ ચૌલુક્યને કુલગુરૂ હતો અને મંત્રીશ્વર વસ્તુપાળને ગાઢ મિત્ર હતો. તેણે વસ્તુપાળની કીર્તિને અમર કરવા માટે કીતિકૌમુદી નામનું ઉત્તમ કાવ્ય બનાવ્યું છે, સુરત્સવ, ઉલ્લાઘરાઘવ, રામશતક આદિ બીજા પણ તેના કરેલા ગ્રંથ વિદ્વાનોમાં આદર પામેલા છે. ૪૨ આ ગ્રંથ વિ. સં. ૧૨૮૨ લગભગ રચાયો છે. અને સ્વ. વલ્લભજી હરિદત્ત આચાર્ય સંપાદિત ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી મુકિત થએલ છે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy