SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વેનસ્તોત્રલોદ [ પ મહાકવિમંત્રી દ્વારા પ્રવર્તિત થએલ ભગવાન નાભેય [ ઋષભદેવ]ની યાત્રા મહોત્સવ પર અભિનય કરાવવા સારૂ આ નાટિકા રચવામાં આવી હતી. જેને નાયક સ્વયં રાજા કર્ણદેવ હ. આ નાટિકામાં ગર્જન ઉપર ગૂર્જરેએ ચઢાઈ કરીને ત્યાંના લશ્કરને હરાવ્યું એ ઉલ્લેખ કરે છે, તે સંબંધમાં એવું ધારી શકાય કે ગૂર્જર સગે ગીઝની વંશના બાદશાહના લશ્કર સાથે યુદ્ધ કર્યું હશે. કવિએ નાંદીમાં પ્રથમ જિનેશ્વરનું આશીર્વાદાત્મક મંગલાચરણ કરેલું છે એનું કારણ એ છે કે મહામાત્ય સંપન્કર તરફથી તેને સારો આશ્રય મળેલ હતે. ૩ વિક્રમાંક દેવચરિત. આ કાવ્ય પોતાની વૃદ્ધાવસ્થામાં આશ્રય આપનાર કલ્યાણપુરના રાજા વિક્રમાદિત્યને ઉદ્દેશીને વિક્રમ સં. ૧૧૪૨ના આસપાસમાં મ્યું. એ ગ્રંથ દક્ષિણના સેલંકીનો ઈતિહાસ જાણવા સારૂ ઉપયોગી છે. ૪ વિલ્હણ ચરિત્ર. આની અધિકાંશ પ્રતિઓમાં કર્તાનું નામ મળતું નથી, પરંતુ કાવ્યમાળામાં છપાયેલ પુસ્તકના કર્તાનું નામ કાશ્મીરિક બિહણ કવિ” મળે છે. જે વિશ્વાસ કરવા ગ્ય નથી. વાસ્તવિક રીતે જોતાં તે એ ગ્રંથ બિલ્હણને રચેલે નથી જણાતો. અને તેના કર્તાને બિલ્ડણના વૃત્તાન્તનું જ જ્ઞાન નથી. ઉકત પુસ્તકમાં લખેલું છે કે– ગુજરાતના રાજા વૈરસિંહનાક રાજ્ય ૩૬ કેટલાક વિદ્વાનેનું એમ માનવું છે કે એ સર્વ પાત્ર કલ્પના રૂપ છે. કારણ કે એક જગાએ કવિ બિહણ પંજાબના હાકેમ ક્ષિતિપતિ કિવા ક્ષિતિપાળને ત્યાં રહ્યા હતા તે દરમ્યાન તેની પુત્રી સાથે નેહ બંધાયો અને વાત જાહેર થતાં દેશ ત્યાગ કરવો પડયો. તેના મરણરૂપ બિલ્હણે આ પંચાશિકા રચી એમ લખ્યું છે ત્યારે જૈન સાધુ જ્ઞાનાચાર્યો જેન વેતાંબર કોન્ફરન્સ તરફથી છપાયેલી જેન રાસ માળા મુજબ સારંગે) જુની ગુજરાતીમાં બિલ્પણ કાવ્ય રચ્યું છે
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy