SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ બિલહુણ] પ્રસ્તાવના ૧ શ્રી પાર્શ્વનાથસ્તવ.૩૩ બિહણાષ્ટક પ્રસ્તુત વિભાગમાં પૃ. ૧૯૪ ઉપર મુદ્રિત. ૨ કર્ણસુંદરી નાટિકા. પાટણ નરેશ કર્ણદેવ૩૪ સોલંકીના મહામાત્ય સંપન્કર૩૫ (સાંતમહેતા)ની પ્રાર્થનાથી પ્રેરિત થઈ ઉક્ત ૩૩. પાટણના ભંડારેમાં તાડપત્ર પર લખાએલી એની પ્રતે મળે છે. જુઓ સ્વ. ચિમનલાલ દલાલને “ગુજરાતનું સંસ્કૃત નાટક સાહિત્ય'નામને લેખ–‘વસંત'; એઝાઝ રા. ઈ. ૧, પૃ. ૨૧૭; નાથુરામ પ્રેમી કૃત વિદ્વત્નમાળા પૃ. ૯૭ ટિપ્પન. - ૩૪. કર્ણદેવે વિ. સં. ૧૧૨૦ થી ૧૧૫૦ પર્યન્ત રાજ્ય કર્યું હતું. ૩૫ આબૂમાં દેલવાડા ગામમાં બાંધેલા વિમળશાહના મંદિર સાથે સંબંધ ધરાવનાર દક્ષિણ તરફની દેવકુલિકાઓમાંની એક અંદરની મૂર્તિને આસન ઉપર નિમ્નલિખિત આશયને એક લેખ કરેલો છે – વિ. સં. ૧૧૧માં રાજા ભીમના પ્રીતિપાત્ર થારાપદ્રીય વંશના અમાત્ય શાંતિની સ્ત્રી શિવાદેવીએ પિતાના પુત્ર નિન્ન (નાના) અને ગીગાના કલ્યાણાર્થે આ પ્રતિમા સ્થાપન કરી.” આ લેખ પ્રાચીન ભેખ સંગ્રહ દ્વિતીય ભાગ (છનવિ.) પૃ. ૧૨૬, સંખ્યા ૧૫૪માં છપાયેલ છે પરંતુ તે બહુ જ અશુદ્ધ છે. ખરી રીતે તે નીચે મુજબ જોઈએ – थारापद्रीयसन्ताने भीमभूपालवल्लभः । शान्त्यमात्यो महीरव्यातोऽजनि श्रावकसत्तमः॥ भार्या तस्य शिवादेवी श्रेयसे प्रतिमामिमाम् । नीनमीगाख्ययोः सून्वोः कारयामास निर्मलाम् ।। [ આ લેખમાં શાંતિ અને પ્રબંધચિંતામણિને શાંતૂ એકજ પુરૂષ છે. આ લેખ ઉપરથી એ પણ જણાઈ આવે છે કે કર્ણદેવના પિતા ભીમના સમયમાં શાંતુ મંત્રી પદ પર નિમાયો હતો.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy