SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ श्रीजैनस्तोत्रसन्दोह [પ મહાકવિ કેટલાક દિવસ રહ્યો અને ત્યાંના પડિતાથી શાસ્ત્રાર્થ કરતા ડાહલ (ચેદી)ના કરાજાના દરબારમાં પહોંચ્યા. જ્યાં પડિત ગંગાધરને શાસ્ત્ર'માં જીતીને તે ધારામાંo આવ્યા પણ તે સમયે ત્યાંને વિદ્વાન રાજા ભાજ જીવતા ન હતા.૩૨ ત્યાંથી ગુજરાતમાં પદાર્પણ કર્યુ” અને રાજા કદૈવ સાલકીના સમયમાં અણહિલવાડમાં ઉતર્યાં. ત્યાં કેટલાક સમય સુધી નિવાસ કરી સામેશ્વરની યાત્રા કરી સમુદ્રમાર્ગે દક્ષિણમાં પહોંચ્યા. ત્યાંથી રામેશ્વર થઇને પાછે ઉત્તરમાં કલ્યાણપુરમાં આવ્યા હતા. ત્યાંના સાલકી રાજા વિક્રમાદિત્યે (૬) તેનું સન્માન કરીને પેાતાને ત્યાં રાખ્યા અને વિદ્યાપતિ (મુખ્ય પડિત)ની ઉપાધિ (કિાબ) તથા વિશાળ સમૃદ્ધિ પ્રદાન કરી. કવિએ પેાતાની પાછળની અવસ્થા અહિં વિદ્યાવ્યાસંગમાં પસાર કરી હતી. T ઇષ્ટરામ વશવૃક્ષ. મુક્તિકળશ 1 રાજકળશ જ્યેષ્ઠકળશ – નાગદેવી બિલ્હેણ એણે રચેલા અને ઉપલબ્ધ થતા ગ્ર ંથે આ પ્રમાણે આનંદ > ૩૧ વિશેષ માહિતી માટે જુએ ઈ. સ. ૧૯૩૩ જુનના શારદાના અંકમાં છૂપાયેલ ‘ ભાજરાજાની ધારાનગરી ' નામને ન્યા. વ્યા. તથ મુનિશ્રી હિમાંશુવિજયના લેખ. ૩૨ જીએ સૌજીયોઁજા પ્રાચીન પ્રતિદાન પૃ. ૧૨૧–-૧૨૨ નું ટિન.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy