SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંત્રાધિરાજ સ્તોત્રનું ભાષાંતર. શ્રી પાર્શ્વનાથ પ્રભુ હમેશાં તમારું રક્ષણ કરે. [[ પાર્શ્વનાથ પ્રભુના દિવ્ય એવા ૧૦૮ નામે આ પ્રમાણે છે.) (૧)નિન–રાગ દ્વેષને જીતનાર. (૨) પામરી – ઉત્કૃષ્ટ સુખના કરનારા. (૩) નાથ–માલિક. (૪) ઉમરાત્તિ–ઉચ્ચ શક્તિવાન, (૫) શર —શરણ લેવા યોગ્ય. (૬) શામ–સર્વ ઈચ્છિત આપનાર. (૭) સર્વવિદનદા–સર્વ વિન હરનાર. (૮) સ્વામી–ઉપરી. (૯) સર્વસિરિઝવાચવા–સર્વ સિદ્ધિ આપનાર. (૧૦) સર્વશકૃિત––દરેક જીવને હિતકારક. (૧૧) ચોળી–ગ વાળા. (૧૨) શ્રીવન–અહિક અને મોક્ષરૂપી લમીના કરનારા. (૧૩) પરમ -ઉચ્ચ સ્થાન-મેક્ષ આપનાર. (૧૪) સેવા–દેવોના પણ દેવ–પૂજનીય. (૧૫) ચંદ્ધિ–પિતાની મેળે સિદ્ધ થયેલા. (૧૬) વિદ્વાનમય કેવળ જ્ઞાનરૂપ આનંદવાળા, (૧૭) શિવ—ઉપદ્રવ રહિત. (૧૮) પરમાત્મા––ઉત્કૃષ્ટ–નિર્દોષ આત્મા. (૧૯) રગ્રહ–ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા. (૨૦) પરમ-સર્વથી ઉચ્ચ અથવા ઉત્કૃષ્ટ લક્ષમીવાન ,
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy