SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ સંતિકાર સ્તોત્ર ૩૨૫ વગેરે નીકળતાં તુરતજ અન્ય મિથ્યાવીઓનાં ઉપચારેને ત્યાગ કરી આ સ્તોત્રનો પ્રયોગ કરવાથી તુરતજ સુખેથી ગુણ થાય અને આથી વિપરીત વર્તન કરે તો મુશ્કેલીથી ગુણ થાય. આ વાત એકતે નથી. સંપૂર્ણ તૈત્ર ૩ વાર અગર ૭ વાર ગણવાથી અને ઉગ્ર નમો વિવિ * સંતિ નમુલારોઆ બે (બીજી અને ત્રીજી) ગાથા વડે ૧૦૮ વાર અથવા ૨૧ વાર ગણીને મંત્રીને તે મંત્રિત જળ પીવાથી (રોગીને પાવાથી), દરેક પ્રકારના વિષમ જવરાદિ રોગો અને વિશેષે કરીને દેવતા સંબંધી વિકારે ભૂત પ્રેતાદિના છળ તથા શાકિની વગેરેના દેષોનો નાશ કરે. આ સંપૂર્ણ સ્તોત્રથી ર૧ વખત અથવા ૭ વખત, તથા બીજી અને ત્રીજી ગાથાથી ૧૦૮ વખત અથવા ૨૧ વખત રોગીના શરીરને હાથ વડે સ્પર્શ કરવાથી અથવા રજોહરણાદિ વડે ઉજવાથી રેગીના રોગો તથા દે ઉપશમે છે. જે કોઈ મનુષ્ય આ બે ગાથાને હમેશાં અનેકવાર સ્મરણ કરે, જેને આ સ્તંત્ર ઉપર અગર આ તેત્રની રચના કરનાર આચાર્ય તરફ બહુમાન અને ભક્તિ તથા રટન હોય તેને આ સ્તોત્ર તાત્કાલિક ફાયદો કરે. જે કોઈ રોગી અગર દધીના ગાત્રનો ભંગ થયો હોય તેને આ સ્તોત્રનો પ્રયોગ કરે નહિ, કારણકે પ્રયોગ કરવાથી પણ ફાયદે થાય અગર ન પણ થાય નિશ્ચિત નહિ. જે કોઈ રોગી અથવા દોષીના આયુષ્યની પ્રચુરતા હોય તેને તરત ફાયદો થાય અથવા તો જેમ જેમ પ્રયોગ ચાલુ રહે તેમ તેમ ફાયદો થાય. પરંતુ વધે નહિ તેમ લંબાય નહિ. યક્ત વિધિ પ્રમાણે ઉપચાર [પ્રયોગ કરવા છતાં ગુણ ન થાય તે બીજા કોઈ સ્તોત્ર, મંત્ર, યંત્ર વગેરે ઘણાએ અજમાવે તો પણ ફાયદો થવો મુશ્કેલ છે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy