SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ તિજયપત્ત તેત્ર” . ૩૭ જેઓ વિવિધરોના વર્ણવડે શોભિત છે તે જિનેશ્વરે (મારા) પાપને હરે. ૧૦ ચેત્રીશ અતિશયવડે યુકત, અષ્ટ મહાપ્રાતિહાર્યવડે શોભિત અને નાશ પામે છે મોહ જેમને એવા તીર્થકરે આદરથી ધ્યાન કરવા યોગ્ય છે. ૧૧ શ્રેષ્ઠ સુવર્ણ, શંખ, પરવાળા, નીલમણિ અને મેઘ સમાન વર્ણવાળા, મેહ રહિત અને સર્વ દેવડે પૂજિત એવા એકસો સીત્તેર જિનેશ્વરને હું વંદન કરું છું. ૧૨ આઠ વળી આઠસ, આઠ હજાર અને આઠ ક્રોડ (જિનેશ્વરે) કે જેઓ દેવો અને અસુરોથી નમસ્કાર કરાએલા છે તેઓ મારા શરીરનું રક્ષણ કરે. ૧૩ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચારે દેવોની જાતિ મણે જે કઈ દુષ્ટ એટલે શાસનના દેવી દેવ હોય તે સર્વે મારા પર ઉપશાંત થાઓ-મને વિન ન કરો. ૧૪ ચંદન અને કપૂરવડે પાટીયા ઉપર આ યંત્ર આલેખી પછી તેને જળવડે જોઈ તે જળ પીવાથી એકાંતરીયો વગેરે તાવ, ગ્રહ, ભૂત, શાકિની, મુગર વગેરેને નાશ કરે છે. ૧૫ એ પ્રમાણે સમ્યક મંત્રરૂપ આ એકસો સત્તર જિનેશ્વરને યંત્ર દ્વારને વિષે લખ્યો હોય તે તે કષ્ટ અને શત્રુને વિનાશ કરે છે. તેથી (હે ભવ્ય છે !) તેને સદેહ રહિત પણે નિરંતર પૂજે ૧૬ યંત્ર, પ૭-૫૮-૫૯૬૦-૬૧ ની વિરાધ મૂળ પ્રતમાં નહિ હોવાથી આપી નથી પરંતુ આ બધાએ યંત્રો ભૂત, પ્રેત, દુષ્ટગ્રહ વગેરેની પીડાની શાંતિ કરનાર છે. યંત્ર, દુર– ___ॐ हरहुंहः सरसुंसः ॐ असिआउसा क्ष्ल्यू ज्यूं म्म्ल्यूं. हम्ल्यू स्म्ल्यूं नमः । अष्टोत्तरशतपुष्पैः यंत्रस्य स्थापना कार्या। ॐ रोहिणीप्रमुख
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy