SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ મંત્રાધિરાજ-ચિંતામણિ - - - પચીશ, એંસી, પંદર અને પચાસ એ પ્રમાણે તીર્થકરોનો સમુદાય ભક્તિવંત ભવ્ય જીવોના સમગ્ર પાપને નાશ કરે. ૩ વિશ, પીસ્તાલીશ, ત્રીશ અને પંચોતેર એટલા તીર્થકરે ગ્રહ, ભૂત, રાક્ષસ અને શાકિનીના ઘેર ઉપસર્ગને વિનાશ કરો. ૪ સીતેર, પાંત્રીશ, સાઠ અને પાંચ એટલા જિનેશ્વરે વ્યાધિ, જળ અથવા જ્વર, અગ્નિ, સિંહ, હાથી, ચોર અને શત્રુ સંબંધી મહા ભયને દૂર કરે. ૫ પંચાવન, દશ, પાંસઠ અને ચાલીશ એટલા સિદ્ધ થએલા તીર્થકરે કે જેઓ દેવ અને અસુરોથી નમસ્કાર કરાએલા છે તેઓ મારા શરીરનું રક્ષણ કરે. ૬ દરહું અને સરસ તથા વળી ફરીથી હૃદું અને તરણુંક એ પ્રમાણે મંત્રના બીજાક્ષર સહિત મધ્યમાં સાધકનું નામ લખવું એ રીતે નિશ્ચ કરીને સર્વતોભદ્ર (નામ) યંત્ર થાય છે. ૭ તે યંત્રમાં ૩% (પ્રણવબીજ), હૈ (ભાયાબીજ) અને એં (લક્ષ્મીબીજ ), એ ત્રણ મંત્ર બીજ પૂર્વક સોળ વિદ્યાદેવીઓનાં નામ લખવાં તે આ પ્રમાણે રોહિણી, પ્રાપ્તિ, વજશૃંખલા, વજકુશી, ચક્રેશ્વરી, નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મહાવાળા, માનવી, વૈરાટયા, અચ્છમા, માનસી અને મહામાનસિકા આ સર્વે વિદ્યાદેવીઓ રક્ષણ કરે. ૮-૯ , પંદર કર્મભૂમિ માં ઉત્પન્ન થએલા ઉત્કૃષ્ટ એકસે ને સીત્તર જિનેશ્વરે [ શ્રી અજિતનાથ તીર્થકરના સમયમાં એકસો ને સીત્તેર જિનેશ્વર વિદ્યમાન હતા તે આ પ્રમાણે –એક એક મહાવિદેહ ક્ષેત્રની બીસીકતા બત્રીશ બત્રીશ વિજય હેવાથી પાંચ મહાવિદેહ ક્ષેત્રની એકસ સાઠ વિજયમાં એક એક તીર્થકર હોવાથી એકસો સાઠ તીર્થકરે, વળી પાંચ ભારત અને પાંચ એરવત ક્ષેત્રમાં એક એક ક્ષેત્રમાં એક એક કુલ દશ ક્ષેત્રમાં દશ, સર્વ એકઠા મળી એક ને સીતેર જિનેશ્વરે],
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy