SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગતોત્રસવો [ પ મહાકવિ એમના વાસક્ષેપના પ્રભાવે અણહિલપુર નરેશ ચામુંડરાજને વલ્લભરાજ વગેરે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી તેથી તે ભક્ત બન્યો હતો. વીરસૂરિના વૈરાગ્યનું કારણ પિતાનું અવસાન જણાવેલ છે તેથી શિવનાગને સમય વિક્રમની દશમી શતાબ્દી નિશ્ચિત થાય છે. ધરણારગેંદ્ર સ્તોત્ર ઉપરાંત એની કઈ કૃતિ હશે કે કેમ તે નિશ્ચિત નથી. પુરાતત્ત્વવેત્તાઓ બહાર આણશે તે ઉપકાર થશે. એમના સમયે શ્રીમાલમાં રાજ્ય કરતા ધૂમરાજ વંશીય (પરમાર) દેવરાજ તેમજ અણહિલપુરના રાજા ચામુંડરાજ૨૩ વગેરેના સમય ઉપર લક્ષ્ય આપી ઈતિહાસપ્રેમી મુનિશ્રી કલ્યાણવિજયજી મહારાજ વરસૂરિને અસ્તિત્વકાળ અગ્યારમી સદીને પૂર્વ ભાગ કરાવે છે. (જુઓ પ્રભાવક ચરિત્ર-પ્રબંધ પર્યાચના)૨૪ ૫ મહાકવિ વિહણ. કવિ વિલ્હણથી પામી, સ્વચ્છતા જે સરસ્વતી. ઘન દુર્જનથી કે તે કદિ મેલી નથી થતી.–કીર્તિ કૌમુદી ૧-૧૭ આ કવિએ પોતે ઈ. સ. ૧૯૮૫માં રચેલા વિક્રમાંક ચરિત્ર મહાકાવ્યના અંતિમ (૧૮મા) સર્ગમાં પોતાની વંશપરંપરા, સ્થાન વગેરે વિસ્તારપૂર્વક આપેલ છે. ૨૫ તે તથા અન્ય સાધનાધારા જે હકીક્ત પ્રાપ્ત થઈ છે તે નીચે મુજબ વિલ્હણ કવિ ઈ. સ. ૧૦૬૬થી ૧૦૮૫માં હતે (કી. કૌ. ૨૩ મેરૂતુંગની વિચારશ્રેણુ-સ્થવિરાવલી પ્રમાણે સં. ૯૪૪૯૭૧ (વર્ષ ૨૭) અને ઝાછના મતાનુસાર સં. ૧૮૫૨–૧૦૬૬. ૨૪ પ્રસિદ્ધક્ત આત્માનંદ જૈન સભા ભાવનગર. સ. ૧૯૮૭ ૨૫ જુઓ લેક ૧થી ૧૦૮ સુધી.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy