SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શિવનાગ ] પ્રસ્તાવના. • દરેક આચાર્યોના અંગે કાળજીપૂર્વક તપાસ કરવા છતાં કઈ સ્થળે ધર્મઘોષ નામના શિષ્યને ઉલ્લેખ દષ્ટિગોચર થતા નથી. જેનસ્તોત્રસમુચ્ચયના પૃષ્ઠ ૨૫૯ પર મુદ્રિત વ્યાપાર સંજ્ઞક આદ્ય પદાર્થ નામ ગર્ભિ૦ શ્રી મહાવીરજિનસ્તવનના પ્રણેતા પણ શ્રી માનતુંગરિના શિષ્ય સંભવે છે. (નામ નિર્દેશ નથી તેથી એજ છે કે એમનાથી ભિન્ન તે વિચારણીય છે.) ૪ શિવનાગ. આ એક ગૃહસ્થ વિદ્વાન છે. ધૂમરાજવંશમાં ઉત્પન્ન થએલ દેવરાજના રાજ્ય સમયે શ્રીમાળ (હાલ ભિન્નમાલ)ને રહેવાસી હતો, એમની વંશ પરંપરાને ક્યાંય ઉલ્લેખ મળતું નથી. જાતે વણિક અને કોટિધ્વજ શેઠ હતા. એમણે ધરણેન્દ્રને આરાઓ હતા તેથી તેણે સંતુષ્ટ થઈને સર્વ સિદ્ધિ કરનાર તથા જાપ કે હોમાદિક વિના તરત વિષને દૂર કરનાર એ મંત્ર આપે હતે. કે જે મંત્ર પુણ્યહીન જનેને મળ દુર્લભ તથા ફૂંક અને હાથના સ્પર્શ માત્રથી આઠ નાગકુળોના વિષને નાશ કરતે. એટલે એણે તે મંત્રની રચના અને પ્રભાવ યુક્ત પ્ર વેન્દ્ર સ્તવન બનાવ્યું. જેના સમરણ માત્રથી ઉપદ્રવ દૂર થતા. એને પૂર્ણલતા નામે પત્ની હતી. જેનાથી રત્નદીપક સમાન વીર નામે પુત્ર છે. જે વરસરિ નામે મહાપ્રભાવક આચર્ય થયા હતા. (જુઓ પ્રભાવક ચરિત્ર પ્રબંધ નં. ૧૫). વરસૂરિને જન્મ વિક્રમ સંવત ૯૩૮માં થયો હતો. પિતાના પિતાના અવસાનથી વૈરાગ્યવાસિત થયા અને તપશ્ચર્યા તથા ગામ બહાર કાયોત્સર્ગાદિ કરતા. એક સમયે સંધ્યા સમયે બાહ્યભૂમિએ કાયોત્સર્ગ કરવા જતા મથુરા નગરીથી આવતા ૧૦૦ વર્ષના વૃદ્ધ વિમળગણિને ભેટો થતાં તેમની પાસે સં. ૯૮માં દીક્ષા લીધી. અને વેપન વર્ષનું સર્વસુ ભગવી ૯૯૧માં સ્વર્ગે ગયા હતા. એમના પટ્ટધર શ્રીભદ્ર થયા.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy