SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ મંત્રાધિરાજ ચિંતામણિ થતા નથી અને (તેના) સર્વે પ્રકારના શત્રુઓ નાશ પામે છે. ૮ આ તેત્રમાં યંત્રનું સ્વરૂપ આ પ્રમાણે જણાવેલું છે. ૨, ૭, ૭૭, ૮૪ (પ્રથમ લીટીમાં), ૮૧, ૮૦, ૬, ૩ (બીજી લીટીમાં) ૮, ૧, ૩, ૭૮ (ત્રીજી લીટીમાં), અને ૭૯, ૮૨, ૪, ૫ (ચેથી લીટીમાં) આ પ્રમાણે યંત્ર ભરવાની વિધિ જાણ. ૯-૧૦ हरहुंहः संरसुंसः ॐ क्लीं ह्रीं हुं फट् स्वाहा । भगक्षरोथी જાપ કરતાં અત્યંત ક્રોધિત થએલે રાજા પણ પ્રસન્ન થાય છે. ૧૧ કેસર, ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી કઈ પાત્રમાં લખી તે પાણી પાવામાં આવે અગર દરવાજા ઉપર લખે તો વિસ્ફોટકનો નાશ કરે. ૧૨. આ યંત્રનું હદયકમળમાં ધ્યાન ધરવાથી પાપરૂપી મળને બાળી નાંખે છે અને પૂજન કરતાં ત્રણે લોકને વશ કરે છે. ૧૩ ૧૬ સોળ કોષ્ટકમાં દર્શાવેલ બીજાક્ષર સહિત આ યંત્રને જે માણસ હાથમાં ધારણ કરે છે તેને સર્વ કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. ૧૪. આ ૧૭૦ જિનેશ્વરેનું સ્તવન જે મનુષ્ય નિર્મલ બુદ્ધિપૂર્વક મનમાં ધ્યાવે છે તે દીર્ધકાલીન સુખથી મનહર (મોક્ષ) સ્થાન મેળવે છે. ૧૫. યંત્ર. ૪૬– तृतीययंत्रविधिः। यंत्रं प्रथममेव ॥ पुष्पदर्शनानंतरं बृहत् सप्ततिशतं यंत्रं श्रीपर्णपट्टे चंदनकर्परेण जातिलेखिन्या पवित्रांगो मंत्रि विलिख्य एकभक्तेन ब्रह्मचर्येण भूमीशयनादि दिनत्रयं श्वेतसुरभिपुष्पैः तद्गृहे गत्वा अष्टोत्तरसहस्रजापं प्रतिदिनं त्रिकालं अष्टप्रकारी पजां कृत्वा ॐ वरकनकशंख. १ अनेन गाथामंत्रेण जापो देयात् जापे समाप्ते तृतीयदिने रात्रौ पाश्चात्य घटीका ४ समये सा स्त्री गुप्तगृहे स्नान कार्यते सा स्त्री कृतस्नानां मुक्तकेशां नीरावरणी ऊद्धि
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy