SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ * તિયહુત્ત સ્તાત્ર’ ૩૦૭ ભાવાઃ— આનંદના ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરતા ઈંદ્રોના મસ્તક ઉપર રહેલાં પુષ્પા વડે પૂજાએલા છે ચરણા જેમના એવા ૧૭૦ જિનેશ્વરાને નમસ્કાર કરીને તેનુંજ સ્તવન રચુ છું. ૧ જંબુદ્રીપના એક ભરત અને એક અરવતક્ષેત્રમાં એકેક તથા મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજય છે તે દરેકમાં એકેક, આ પ્રમાણે ૩૪ જિનેશ્વરાને વંદન કરૂં છું. ર જંબુદ્રીપ કરતાં ધાતકીખંડનું પ્રમાણુ ખમણું હોવાને લીધે તેમાં રહેલા એ ભરત અને એ અરવતક્ષેત્રમાં એ, એ પ્રકારે ૪ જિનવરેશને ભક્તિપૂર્વક નમસ્કાર હા. ૩. ધાતકીખંડમાં એ મહાવિદેહક્ષેત્રા હેાવાથી તેની ૬૪ વિજ્રયામાં ઉત્પન્ન થએલા, અને કેવલજ્ઞાનથી પ્રકાશિત કરેલા ત્રણે જગતના અજ્ઞાનરૂપી અધકારને તેમજ ગાઢ પાપના નાશ કરનારા જિનેશ્વર દેવાને નમરકાર–વંદન હા. ૪ પુષ્કરાક્ષેત્રમાં પણ પ્રમાણમાં તેટલાજ ( ધાતકીખંડના સમાનજ ) અષ્ટક રૂપ શત્રુઓના નાશ કરનારા જિનેદ્રોને સ્તવું છું ૫. શ્રેષ્ઠ સુવર્ણાં ( પીતવર્ણ), શંખ ( શ્વેતવણું ), પરવાળા (રક્તવ), મરકત મણિ (નીલા ), વર્ષાદથી પૂર્ણ વાદળાં જેવા (શ્યામ) વર્ષોંવાળા, મેાહ રહિત અને સર્વ દેવતાઓથી પૂજિત ૧૭૦ જિનેશ્વરાને વંદન કરૂં છું. દાવાનલ, રાજ, પાણી, ચાર, વિજળી, સર્પ, હાથી, વિસ્ફોટક, સિંહ, મારી ( મરકી ) અને ધન વગેરે ભચેા (જેના ) સ્મરણ માત્રથી તત્કાલ નષ્ટપણાને પામે છે, છ આ યંત્રમાં રહેલા ૧૭૦ જિનેશ્વરદેવાનુ આનંદથી પુક્તિ દેહવાળા થષને જે મનુષ્ય ધ્યાન કરે છે તેને કોઈ પણ પ્રકારના રાગ
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy