SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનમિઉણ સ્તોત્ર ૨૯૫ યંત્ર, ૧૯- આ યંત્ર કેસર વગેરે સુગંધી દ્રવ્યોથી લખી જિનેન્દ્રાસ á જવી હંસઃ હર ઘર વાણા આ મંત્રથી ૧૦૮ વાર મંત્રેલા સુગંધીદાર ત ૧૦૮ પુષ્પથી પૂજન કરી જમણી ભુજાએ ધારણ કરવાથી શાંતિદાયક, પુષ્ટિદાયક થાય અને સર્વભયનું નિવારણ કરે. યંત્ર. ૨૦– કંકુ વગેરે સુગંધી દ્રવ્યથી લખી આ યંત્રનું ૧૦૮ ઉત્તમ પુષ્પો વડે પૂજન કરવાથી સર્વત્ર જય આપનાર થાય. દરેકે દરેક પુષ્પને મૂળમંત્રથી મંત્રીને પૂજન કરવું જોઈએ. યંત્ર. ૨૧ આ યંત્રની વિધિ ટીકામાં નથી, પરંતુ અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારની પ્રતના અંતભાગમાં આ યંત્રની આકૃતિ ગીતરેલી હોવાથી ઉપયોગી ધારીને અન્ને છપાવો ઉચિત ધાર્યો છે; પરંતુ યંત્રમાં ઉપયોગમાં લેવામાં આવેલ જૈ શબ્દ, લક્ષ્મી બીજ હવાથી આ યંત્ર લક્ષ્મી પ્રાપ્તિ માટે હશે એમ મારું માનવું છે. –સારાભાઈ નવાબ.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy