SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુ સ્વામી ] પ્રસ્તાવના. આ પ્રમાણે ઉલ્લેખ નજરે પડે છે એ ખાસ ધ્યાનમાં રાખવાયોગ્ય છે; આપણે આ ગ્રંથને એમની પ્રાથમિક કૃતિ માનીએ. જે આચાર્યશ્રીએ પિતાની ૧૫ વર્ષ લગભગની કિશોર વયે ગ્રંથરચનાની શરૂઆત કરી હોય અને વરાહમિહરના અવસાન (ઈ. સ. ૫૮૫) બાદ ચાર પાંચ વર્ષ સુધી હયાતી ધરાવતા હોય એમ માનીયે તે એમનું સર્વાયુ વર્ષ ૧૨૫થી ઉપર અને ૧૫૦ વચ્ચેનું ધારી શકાય છે. પરંતુ એટલા લાંબા આયુષ્ય માટે શંકાને સ્થાન મળે ખરું. વીરનિર્વાણુસંવત ૯૮૦ (વાચનાંતરે ૯૯૩) વર્ષે દેવદ્ધિગણિક્ષમાશ્રમણે પુસ્તક લખાવવાની પ્રવૃત્તિ આરંભી તે સમયે એમણે આ સ્થવિરાવલી (પટ્ટાવલી) બનાવેલી છે એમ માનવામાં૧૯ આવે છે પરંતુ તે માન્યતા દોષ રહિત નથી, અન્યકૃત ગ્રંથમાં બીજાએ પ્રકરણ વગેરે ઉમેરવાથી તે ગ્રંથની મહત્તાને હાની પહોંચે છે. એવું કાર્ય શિષ્ટ પુરુષ કદિ પણ કરે નહી. થોડા સમય માટે આપણે विक्कमरज्जाणंतर तेरस वासेसु १३ वच्छरपवत्ती। વિધિવીમુનાઓ સા ચાવીર (૪૮૩) વાસ છે जिणमुक्खा चउवरिसे [४] पणमरओ दूसमउ य संजाओ अरया चउसयगुणसी [४७९) वासेहिं विक्कम वासं ॥ १९ एतत्सूत्रं श्रीदेवगिणिक्षमाश्रमणैः प्रक्षिप्तमिति क्वचित् पर्युषणाकल्पावचूर्णी, :तदभिप्रायेण श्रीवीरनिर्वाणात् નવરાતાજ્ઞાતિવાતિ સિદ્ધાન્ત પુખ્ત ચંદ્રિક શાद्धिगणिक्षमाश्रमणैः श्रीपर्युषणाकल्पस्यापि वाचना पुस्तके न्यस्तातदानीं पुस्तकलिखनकालज्ञापनायैतत् सूत्रं लिखि. રિતિ –કલ્પદીપિકા (સં. ૧૬૭૭ જયવિજય)
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy