SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीजैनस्तोत्रसन्दोह [૧ શ્રી ભદ્ર૧૭ વસુદેવહિંડી. ૧૭ આ ગ્રંથ મૂળ પ્રાકૃતમાં રચેલે કે જે સવા લાખ શ્લેક પ્રમાણ હતો એમ પ્રસિદ્ધ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરૂ શ્રીદેવચંદ્રસૂરિ જણાવે છે. ભદ્રબાહુને જન્મ, દીક્ષા, અવસાન સમય તથા શિષ્યાદિ સંતતિ જાણવા માટે આપણે પાસે કાંઈચક્કસ સાધન નથી. શ્રીભદ્રબાહુસ્વામી પિતાના નિર્યુક્તિ વગેરે કાઈ પણ ગ્રંથમાં રચનાકાળ જણાવતા નથી. માત્ર કલ્પસૂત્રમાં– समणस्स भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइकंताई, दसमस्स वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ. वायणंतरे ८ पुण अयं तेणउए સંવરે કહે છ૬ -સૂત્ર ૧૪૮ १७ वंदामि भद्दबाई जेण य अइरसियं बहुकहाकलियं । रहयं सवायलक्खं चरियं वसुदेवरायस्स । –શાંતિનાથચરિત્ર મંગળાચરણ. ૧૮ આ વાક્યનો અર્થ કલ્પસૂત્રના ટીકાકારે પૈકી ઘણાખરા ભિન્ન ભિન્ન રીતે ઉપજાવે છે. પરંતુ ખરી હકીકત છે એમ લાગે છે કે–તે સમયે વિક્રમ સંવત ૫૧૦ ચાલતું હશે અને તે વિક્રમના રાજ્યારોહણ દિવસથી તેમજ સંવત્સર પ્રવૃત્તિ દિવસથી ગણવામાં મતભેદ હશે, વીર નિર્વાણથી ૪૭૦ વર્ષે વિક્રમરાજા ગાદીએ બેઠે અને ત્યાર બાદ ૧૩ મે વર્ષે સંવત્સર પ્રવર્તાવ્યો હતો. માટે વિક્રમ સંવતમાં ૪૭૦ ઉમેરતાં વીર સં. ૯૮૦ આવે અને ૪૮૩ ઉમેરીએ તે ૯૯૩ વર્ષ આવે. આ બાબતના સમર્થન માટે જુઓ કાલિકાચાર્યની પરંપરામાં થએલા શ્રીભાવેદેવસૂરએ બનાવેલી કાલિકાચાર્ય સ્થાની નિમ્ન લિખિત ગાથાઓ – विक्कमरजारंभा पुरओ सिरिवीरनिव्वुई भणिया । सुन्नमुणिवेयजुत्त (४७०) विक्कमकालाउ जिणकालं ॥
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy