SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ નૈનારતોરણો [૧ શ્રીભદ્રરચંદ્રસરિ, ૮ આહાદન મંત્રી, ૯ અજિતસિંહરિ, ૧૦ જિનપતિસૂરિ, ૧૧ પૂર્ણકળશગણિ, ૧૨ મહેન્દ્રસૂરિ, ૧૩ કમલપ્રભ+ ૧૪ જિનપ્રભ રિ, ૧૫ તરૂણુપ્રભસૂરિ, ૧૬ મેરૂતંગસૂરિ, ૧૭ જયકીર્તિસૂરિ, ૧૮ જિનભદ્રસૂરિ, ૧૯ જયસાગરગણિ, ૨૦ સિદ્ધાન્તરૂચિ, ૨૧ જિનસમુકરિ, ૨૨ રત્નકતિ, ૨૩ ઉદયધર્મ, ૨૪ દેવસુંદરસૂરિ, ૨૫ સેમસુંદરસૂરિ, ૨૬ મુનિસુંદરસૂરિ, ૨૭ ભુવનસુંદરસૂરિ, ૨૮ રત્નશેખરસૂરિ, ૨૯ લક્ષ્મીસાગરસૂરિ, ૩૦ જિનસેમસૂરિ, ૩૧ હેમવિમળસૂરિ, ૩૨ આનંદમાણિકય, ૩૩ મહેપાધ્યાય કલ્યાણવિજય, ૩૪ સંધવિજયગણિ, ૩૫ રવિસાગર, ૩૬ હંસરત્ન ૩૭ વિદ્યાવિમળ, ૩૮ શિવસુંદર ૩૯ સૌભાગ્ય મૂર્તિ, ૪૦ લક્ષ્મીલાભ. આ સર્વ મહાપુરૂષોનાં જીવન પ્રસંગ, રચિતગ્રંથ, અને શિષ્ય સંતતિ વગેરેને અંગે મુદ્રિત અમુદ્રિત થેપલબ્ધ સાધનો દ્વારા પ્રાપ્ત થએલી કિંચિત રૂપરેખા અને અનુક્રમે રજુ કરવામાં આવે છે , અને શિષ્ય એ મુદ્રિત અમૃતિ' પ્રાપ્ત થએલી + આ નિશાનીવાળા મહાપુરુષોનાં કેવળ નામ માત્ર મળી આવે છે. તે ઉપરથી કયા ગચ્છમાં, કયે સમયે થયા ? કોના શિષ્ય હતા વગેરે બાબતેને નિર્ણય કરવો અશક્ય હેવાથી સમાન નામવાળા યથાજ્ઞાત દરેક વિદ્વાનોની ટુંક નેધ આપી સંતોષ માનવામાં આવ્યો છે. * પૂર્વકાલીન મહાત્માઓ જીવનપ્રસંગ વર્ણવવા વિશેષ ગૌરવ ધરાવતા નહતા. તેથી સાધનના અભાવે દરેકનાં સંપૂર્ણ જીવનચરિત્ર આલેખવાનું બની શકે તેમ નથી તથાપિ ગુણકીર્તનરૂપ રાસ, સઝાય, સ્તુતિ, શિલાલેખ, પ્રતિમાલેખ, ગ્રંથ પ્રાન્તગત પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓને આધારે યથામતિ પ્રયત્ન કરવામાં આવ્યું છે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy