SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પરંતુ વિદ્યા આ જે સર્વથા છેટી હોત તે ભૂતકાળમાં થએલા ત્યાગી, વૈરાગી શ્રી હેમચંદ્રાચાર્ય જેવા મહાપુરૂષ આ બાબત ઉપર વિશેષ લક્ષ્ય આપત નહી. દરેક સંપ્રદાયમાં મંત્રમંત્રાદિને લગતા પ્રાચીન સમયમાં રચાયેલા વિવિધ ગ્રંથે દષ્ટિગોચર થાય છે અને કેટલાય મહાત્માઓની ચમત્કારિક કથનિઓ સાંભળવામાં આવે છે, તો પછી તે વિદ્યાને સર્વથા બેટી શી રીતે કહી શકાય ?. ' કાણે ઘડે સમુદ્રમાં ગયા છતાં ભરાય નહી, જગત ભરની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને પ્રગટ કરનારા સૂર્યના પ્રકાશમાં ઘુવડ દેખી શકે નહી તેમ આપણને કેઈ પણ પ્રકારે સવિદ્યાની પ્રાપ્તિ થતી નથી તેમાં દેષ કેને?, આપણે પિતાને કે અન્ય કોઈને?. મારી સામાન્ય બુદ્ધિ પ્રમાણે તે એ વિદ્યાને લગતી ઘણું ઘણી બાબતે જાણવાની હોય છે, તેને અભાવ જ કારણભૂત છે. સાધનાને લગતી કેટલીક વિચારણીય બાબતો નીચે મુજબ છે. પાત્રતા. સાધકમાં માનસિક અને શારીરિક બળની પૂર્ણતા હેવી જોઈએ. મનમાં ખરાબ વિકાર, અશુદ્ધ ભાવના અને અપવિત્રતા હોવી જોઈએ નહી. કુંભક, રેચક પૂરક ગને અભ્યાસ કરી મનને એક સ્થળે રોકી રાખતાં શીખવું જોઈએ, અને શરીર પણ અત્યંત સહનશીલ બનાવવાની આવશ્યકતા છે. કારણ મંત્રાદિ સિદ્ધ કરનારાઓ ઉપર પ્રતિસમય અનેક ઉપદ્રવ, અનેક કષ્ટ અને અનેક આપદાઓ અઝુમ્યા કરે છે. એ સર્વ ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકે
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy