SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિ ] પ્રસ્તાવના ૧૩૩ ૯૯ પર મુદ્રિત સાતીથી સ્તવનના અંતે વિજયસેનસૂરિના શિષ્ય હાવાનું જણાવે છે. એમણે સ. ૧૬૬૯ આસે સુદિ ૩ શ્રી ઋષભદેવાધિદેવ જિનરાજ સ્તવન રચ્યું. જેની કર્તાએ પેાતે સ. ૧૬૭૦માં લખેલી પ્રત વિ. ધ. ભંડારમાં છે. સ. ૧૬૭૪માં વિજયદેવસૂરિ રાજ્યે કલ્પ સૂત્ર ઉપર કલ્પપ્રદીપિકા વૃત્તિ રચી. ૨. ૩૩૦૦, એની સ. ૧૬૮૧માં લખેલી પ્રત લીંબડીના જ્ઞાનભંડારમાં ૧૨મા દાખડામાં સચવાઇ રહી છે. પત્ર સખ્યા ૧૫૫, સ. ૧૬૭૮માં સિંહાસનબત્રીસી, સ ૧૬૭૯ માગસર સુદ ૫ અમરસેનવયરસેનરાજર્ષિ આખ્યાનક રચ્યું. સ. ૧૬૮૮માં દેવિવજયે રચેલી દેવેદ્રસૂરિષ્કૃત દાનાદિ ચાર કુલક પરની ધર્મરત્નમંજૂષા નામની વૃત્તિના સંશોધક તરીકે પણ એમના ઉલ્લેખ મળે છે. એમના શિષ્ય વૃદ્ધિવિજય હતા કે જેમણે લખેલી શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિની પ્રતિ. કાં. વડા.માં છે. તેના ઉપર નીચે મુજબ ઉલ્લેખ છે— सं. १६७४ वर्षे आश्विन सितत्रयोदश्यां लिखितं तपागच्छाधिराज भट्टारक श्रीविजयसेनसूरीश्वर तत्पट्टालङ्कार भट्टारक श्रीविजयतिलकसूरिराज्ये पं. श्रीसंघविजयगणि शिष्य ग वृद्धिविजयेन श्रीराजनगर सत्के शाखापुर उस्मा નામ સૂરિજીએ સ`ઘવિજય રાખ્યું ( જુએ સૂરીશ્વર અને સમ્રાટ્ પૃ. ૨૧૦ અને ૨૨૫). એ સવિજય એમનાથી ભિન્ન હેાવા સંભવે. હીરવિ–સુમતિ વિના શિષ્ય સિદ્ઘવિજય હતા. જેમણે સ. ૧૫૭૫માં લખેલી મૃગાવતી આખ્યાનની પ્રત નિ. વિ. જી. મ. પુ. ચાણસ્મામાં છે ( જીએ પ્રશસ્તિ સગ્રહ પૃ ૧૮૪, નં. ૭૭૧ ) એમને પણ કવચિત્ સવિજયના સ્થળે મુકી દેવા ભૂલ થઇ જાય છે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy