SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ નાસ્તોરારજોહ [૩૩ મહેકલ્યાણ અમદાવાદમાં છે. વિજયહીરસૂરિને બાદશાહ અકબર સાથે થએલા મેલામાં, ડામર તળાવ છેડાવવાના પ્રસંગમાં એમના નામને નિર્દેશ જેવામાં આવે છે, અને સં. ૧૬૪૮ની સાલમાં આઝમખાન પાસેથી તીર્થરક્ષાના ફરમાનને અમલ કરાવવામાં એમના શિષ્યો પૈકી ૧ ગુણવિજય–ઉપર જણાવેલ છે. ૨ કુંવરવિયે–એમના શિષ્ય દીપવિજયના શિષ્યદેવવિજ સં. ૧૭૬૯ માંડવીમાં શીતળજિનસ્તવન, સં. ૧૭૭૮ મહા સુદિ ૭ રવિવારે કડીનગરમાં રૂપસેનકુમાર રાસ, સં. ૧૭૬ માં નેમરાજુલ ૧૨ માસ વગેરે રચ્યાં. ૩ વિમળવિજ્ય—એમના એક શિષ્ય કીર્તિવિજયના શિષ્ય જિનવિજયે સં. ૧૭૩૪ દશાડામાં વિજયકુંવર પ્રબંધ ર. - બીજા શિષ્યા વિનીતવિજયે–સં. ૧૭૭૦ આસો સુદિ ૭ મે જાબાલનગરે લિખિત સુમિત્રરાષિરાસની પ્રત ૧૫-૧પ છે. ત્રીજા શિષ્ય શુભવિજયના રામવિજયે સં. ૧૭૭૧ ભાદ્રવા સુદિ ૧ બાહુબલિ સ્વાધ્યાય, સં. ૧૭૭૨માં વિજયાદશમીએ ગેડી પાસસ્તવન, સં. ૧૭૭૩ આષાડ સુદિ ૫ સુરતમાં વીરજિનપંચકલ્યાણકસ્તવન, ચોવીસી. સં. ૧૭૭૩ ભાદવા વદિ ૨ પછી વિજય રત્નસૂરિ રાસ વગેરે રચ્યાં અને સં. ૧૭૫૯ મહા વદિ ૧૪ બુધે સૂર્યપુરનગર લખેલી કવિ ઋષભદાસ કૃત શ્રેણિકરાસની પ્રત. ૬૬-૧૫ પ્ર કાં. નં. ૩૫. ૪ સંઘવિય–ઉપરોક્ત ધર્મમંજૂષાના સંશોધન કાર્યમાં એમની પણ હાજરી હતી. સં. ૧૬૮૮ (?) વિક્રમસેન શનિશ્ચર રાસ રચ્યો. ૫ જયવિજય—એમણે હીરવિજયના પુણ્ય ખાણીસઝાય, અને સં. ૧૬૫૫માં ઉ૫. કલ્યાણવિજ્ય રાસ રચ્યો. (આ વખતે પ્રસ્તુત ઉપાધ્યાય વિદ્યમાન હતા. એ ધ્યાનમાં રાખવા લાયક છે). ( ૬ સેમકુશળ–વૈરાટનગરની પ્રશસ્તિના અંતે એમના નામને નિર્દેશ કરેલે દૃષ્ટિગોચર થાય છે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy