SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નૈનસ્તોત્રનોદ [ ૩૩ મહા૦ કલ્યાણ ગુજરાતીમાં સ. ૧૭૬૦માં તેજપાળરાસ, સ’. ૧૭૬૬માં ધદત્તઋષિરાસ, સ’. ૧૭૮૫ વૈશાખ સુદિ ૭ ગુરૂવારે રાજનગરમાં શાંતિજિનરાસ, સં. ૧૭૮૮ પછી લક્ષ્મીસાગરસૂરિ નિર્વાણુરાસ, ચાવિસી, ૨૦ વિહરમાનજિનસ્તવના વગેરે રચ્યાં. ૧૮ એમના હસ્તાક્ષરની લખેલી પ્રત અમારા ભ’ડારમાં છે. એમના શિષ્ય પ્રતાપવિ—વિવેકવિ—૫. હેતવિ-૫. લખમીવિજયે સ. ૧૮૭૧ વષે પ્રથમ ભાદ્રવા સુદિ ૧ દિને ૧૫૬ રાહ ( આખુથી લગભગ દક્ષિણમાં ૧૨ માઈલ ઉપર રાજપુતાના માળવા રેલ્વે સ્ટેશનનું ગામ )ના રહેવાસી શ્રીવત રોટ અને તેના કુટુંબના બીજા નવ જણાએ એકી સાથે દીક્ષા લીધી તે દો આ હતા શ્રીવતશેઠ તેમની સ્ત્રી લાલમાઈ. (બીજું નામ શિણગારદે) હતું. તેમના ચાર પુત્રો (ધારા મેધા) કુંવરજી (લા) અને અજો. તેમની પુત્રી, તેમની બહેન, તેમના બનેવી અને ભાણેજ. આ પ્રમાણે રાખવામાં આવ્યાં આ દશેનાં નામે ૧ શ્રીવંત શેઠનુ ૨ સ્ત્રીનું કાંઈ જાણવામાં નથી. લાલશ્રી. ધર્મવિજય. ૩ ધારાનું ૪ મેધાનુ મેવિજય. ૫ કુંવરજી (કલા)નું વિજયાન દસરિ. અમૃતવિજય. હું અજાનુ છ પુત્રીનું ૮ બહેનનુ ૯ અનેવીનુ ૧૦ ભાણેજનું સહજશ્રી. રગશ્રી. શાર્દૂલઋષિ. ભક્તિવિજય.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy