SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૬ શનૈનસ્તોત્રો [ ૩૩ મહેા કલ્યાણ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યÀાવિજય૦૧૫૫ થયા. એમના જીવન પ્રસંગ માટે જીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ( દે. લા. પુ. ફૅ. ) પ્રતિમાશતક (પ્ર. મુ. ક. મા.), જૈનસ્તેથ્સ દાહ ભા.૧ (પ્ર. નવાબ સારાભાઈ ) યશોવિ. ગૂર્જરકાવ્યસંગ્રહ વગેરેની પ્રસ્તાવના એ જ, ૧૫૫ અને અપ્રાસંગિક હોવા છતાં અદ્યાવધિ અપ્રસિદ્ધ હવાને લીધે એમની શિષ્ય પર પરા સંબંધી કેટલીક ઉપલબ્ધ થતી નામાવલી ટુંક હકીકત સાથે રજુ કરૂં છું ૧ તત્ત્વવિજય-એમણે સ. ૧૭૨૪ વસંતપંચમી ગુરૂવારે શ્યાણી શહેરમાં અમરદત્તમિત્રાણુ દરાસ રચ્યા તથા જ્ઞાનપ ́ચમી સ્તવન, ચોવિસી વગેરે બનાવેલ છે. એમના શિષ્ય પુણ્યવિના શિષ્ય રત્નવિજયે સં. ૧૯૯૪માં લખેલી જ્ઞાનસાગર કૃત શ્રીપાળ રાસની પ્રત ૩૩-૧૩ લી. માં છે. ૨ લક્ષ્મીવિજય-એમણે સં. ૧૬૫૦માં વ્યાસ કલ્યાણે લખેલી સારસ્વત વ્યાકરણ પૂર્વાર્ધની પંચ પાટી પ્રત પોતાને માટે લીધી હતી તે હાલ સિનેર જૈન સંધના જ્ઞાનમંદિરમાં છે. એમના શિષ્ય પ્રેમવિજય થયા. જેમણે ઉપરાક્ત તત્ત્વવિજય કૃત સ્તવન ચાવીસીની પ્રત સ. ૧૭૩૫ વર્ષ' પાસ વિદ ૩ દિને શ્રી વીજાપુરના યાહપુરમાં લખી. ૮–૧૪ આ. કે. આ વ્રતના પ્રારંભમાં લક્ષ્મીવિને નમસ્કાર કરેલ છે. ૩ ગુણવિજય—એમના શિષ્ય કેશરવિજયે સ. ૧૭૬૪ પોષ સુદિ ૩ દિને અમ્મદપુર ચૌમાસુ રહીને લખેલી જ્ઞાનસાગર કૃત શાંતિનાથરાસની પ્રત પ્ર. કાં. વડે।. ૫૪ પત્ર, ૪૭-૧૬મા. અને કેશરવિજયના શિષ્ય વિનીતવિજયના દેવિવજયે સ. ૧૭૯૭ વષે. આષાડ વિદ ૩૦ દિને રાત્રિના પ્રથમ પ્રહરે લખેલી મહાષા યશા કૃત દષ્ટિવિચાર સઝાયના ખાલાવખેાધની પ્રત મલી આવી છે. જે પ્રતના પુત્ર ૧૬ છે. ( પ્ર. કાં, વડે. )
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy