SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ નૈનાતો રહેજો [૩૧ હેમવિમળ વિદ્યાપુર (વિજાપુર )માં સં, ૧૫૯૫ પોષ સુદિ ૫ ગુરૂં પુષ્પગે અમદાવાદના સાથે મળીને પં. સેવિમળને વાચસ્પદ આપ્યું, તેજ વર્ષે ઈડરમાં ૫૦૦ પાષાણ પ્રતિમા ને ૭૦૦ દિગબરે, પ૦૦ એ ગચ્છી યતિ ૭૦૦ સ્વદર્શની સાધુ સમક્ષ પરિધાપનિકાપૂર્વક પ્રતિષ્ઠા કરી. સે. ૧૫૯૬માં અમદાવાદ આવ્યા. શ્રીસંઘે સં. ૧૫૯૭માં આશ્વિન સુંદિ ૫ દિને વાચક સેમવિમળ તથા સલહષ મુનિને સૂરિ પદવી આપી. તેને મહેસવ શા. ગંગાદાસ પુત્ર દેવચંદે કર્યો. વિજયકુલ અને વિનયકલને ઉપાધ્યાય પદવી આપી. એસવંશના ૩૦૦ શ્રાવકને સાધુ દીક્ષા આપી. સં. ૧૫૯૭ના કાર્તિક સુદિ ૧૨ સ્વર્ગવાસ. એમના પ્રતિષ્ઠા લેખ-સં. ૧૫૮૪ બુ. ૨, સં. ૧૫૯૦ બુ ૧. સૌભાગ્યહેસૂરિના એક શિષ્ય કલ્યાણ નામે હતા જેમણે સં. ૧૫૯૪ ગંધારમાં કૃતવર્મ રાજાધિકારરાસ રચે છે. બીજા શિષ્ય સેમવિમળસૂરિ–ખંભાત પાસે કંસારી ગામના વૃદ્ધ પ્રાગ્વાટ મંત્રી સમધરશે મત્રી રૂપા (કવચિત્ શ્રીમંત) ભાર્યા અમરાદે કુખે જન્મ સં. ૧૫૭૦, અમદાવાદમાં હેમવિમળસૂરિ પાસે દીક્ષા સં. ૧૫૭૪ વૈશાખ સુદી ૩, દીક્ષા મહોત્સવ સં. ભૂભચ જસુકે કર્યો. ખંભાતમાં પ્રાગ્વાટ શા. કીકાએ સં. ૧૫૯ના ફા. વદિ ૫ને દિવસે ખુબ દ્રવ્યનો વ્યય કરી ગણિપદ અપાવ્યું. સં. ૧૫૯૪ ફા. વંદિ ૫ ને દિને શિરોહીમાં સૌભાગ્યસૂરિએ ગાંધી રાણા જોધાએ કરેલા ઉત્સવપૂર્વક પંડિતપદ આપ્યું. અજાહરીમાં શરદા આરાધી વર લીધો, ત્યાંથી સુરૂ સાથે વિદ્યાપુર આવ્યા. ત્યાં તેજા માંગાએ ઉત્સવ કરી વાચક પદ અપાવ્યું સં. ૧૫૯૫, અમદાવાદમાં સૌભાગ્યહર્ષસૂરિએ સં. ૧૫૯૭માં સૂરિપદ આપ્યું, તેજ વર્ષમાં ચૈત્ર માસે વીજાપુરના દે. તેજાએ બહુગામના સંઘ સાથે ૩૦૦ સાધુ સહિત સેમવિમળસૂરિ સંગાથે ૪ લાખના વ્યયથી વિમળાચળની યાત્રા કરી. સં. ૧૫૯૯ પાટણમાં ચતુર્માસ, સં. ૧૬૦૦ કાર્તિક સુદિ ૧ને દિને પત્તનના સજાએ બહુગામની વયથી વિમ દિને પર
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy