SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૦૫ વંશવૃક્ષ લક્ષ્મીસાગરસૂરિ સેમદેવ થતમૂર્તિ જિનમાણિક્ય સુમતિસાધુ શુભસુંદર જયવીર અનંતકીર્તિ શુભલાભ રત્નહંસ રત્નમંડન આગમમંડન સોમજય હર્ષકલેલ લક્ષ્મીકલેલ ૩૦ આચાર્યજિનસેમ નં. રમાં દર્શાવેલા શ્રીલક્ષ્મીસાગરસૂરિના શિષ્ય ૧૩૪સેમદેવ રત્નમંડન૩૫–સમજ્યના ૩૬ શિષ્ય હતા એમને લક્ષ્મી ૧૩૪ જુઓ નં. ૨૮ લક્ષ્મીસાગરસૂરિના પરિવારની હકીક્ત. ૧૩૫ જુઓ. ન. ૨૯ ૧૩૬ એમને પાટણમાં લક્ષ્મી સાગરસૂરિએ સૂરિપદ આપ્યું હતું ઉપર્યુકત મંત્રી સંધવી ગદાએ કરાવેલા ૧૦૮ મણ પિત્તલમય ઋષભદેવના બિંબની અને અન્ય પ્રતિમાઓની આબુના ભીમવિહારમાં સં. ૧૫૧૫માં આ આચાર્યું પ્રતિષ્ઠા કરી હતી શિહીમાં એમની દેશના સાંભળી ૮૪ આર્યદંપતી સહિત બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું. અમદાવાદના સુલતાનના મંત્રી પ્રાગવાટ કર્યણ સંધવી. દશજિનાલયવડે પત્રી કપૂરી સહિત શત્રુંજયની યાત્રા કરનાર ગુણરાજ સંધપતિ, દે. મહિરાજ. અને દો. હેમા એ ચાર જણાએ અમદાવાદથી આવી
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy