SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. નિરો [ ૩૦ શ્રીજિનસેમ લખાવેલ શાંતિનાથચરિત્રની પ્રત છાણમાં છે. આ વિ. દા. સુ. શા. સં. રત્નમંડન–એમણે સુકૃતસાગર કાવ્ય રચ્યું. (પ્ર. આ. સ. ભાવ.) એમના શિષ્ય આગમમંડન–હર્ષકલ્લોલના શિષ્ય લક્ષ્મીકલેલે સં. ૧૫૬ ૬ વર્ષે આચારાંગસૂત્ર પર તસ્વાવગમા નામની અવચૂરિ રચી. (વે. નં. ૧૩૯૭) અને સેમવિમનસૂરિ રાજ્ય (સં. ૧૨૯૭-૧૬૩૭ વચ્ચે) જ્ઞાતાસૂત્રપર મુગ્ધાવબધા નામની લધુવૃત્તિ રચી (વે. નં. ૧૪૭૩). રત્નમંડનના બીજા શિષ્ય સમજયસૂરિ થયા. ૨ શ્રુતમૂર્તિ એમણે સં. ૧૫૧૭ કાર્તિક વદિ ૧૦ ગુરૂવારે સ્તંભતીર્થમાં લખેલી દ્વાચિંશિકાની પ્રત જે. સં. શા. ભ. પાટણમાં છે. પ્ર. પૃ. ૨૩. ૩ જિનમાણિય—એમના અનંનકીર્તિગણિએ સં. ૧૫૨૮ કા. વદિ ૮. શનિવારે સં. ગદાભાર્યા સે. સામ્ પઠનાથે લખેલી શીલેપદેશમાળાની પ્રત જે. સં. જ્ઞા. ભ. પાટણમાં છે. પ્રશ. પૃ. ૩૩ ૪ સુમતિસાધુ–એમના માટે આગળ લખવામાં આવશે. ૫ શુભસુંદર–એમણે રચેલ મંત્ર, યંત્ર આષધિ પ્રયોગ ગર્ભિત દેઉલવાડામંડન કષભજિનસ્તવન સટીક જે. સ્ત. સંદે. ભા. ૧ માં મુદ્રિત છે. ૬ જયવીર–એમના શિષ્ય શુભલાભે સં. ૧૫૩૬ માગસર સુદિ સોમવારે લખેલી ઉપદેશમાળાવચૂરિની પ્રત જૈ. સં. શા. ભ. પાટણમાં છે. ( પ્રશ. પૃ. ૩૯)
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy