SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ રિ ] ૧૦૩ સુવર્ણ ખર્ચ કરી પ્રાસાદ અગિયાર નિપજાવ્યા. સ. ૧૫૪૭માં ગૂ રહેશે ધાનધાર ખડે (પાલનપુર પાસેના દેશમાં) શ્રીયક્ષની ઉત્પત્તિ થઈ. સૂરિએ ભૂતિગામે, બલદુઠે (સિરાહી પરગણા ઝોરામગરામાં) પાંચ પ્રાસાદ પ્રતિષ્ઠયા. સં. ૧૫૩૭ (?) હાડાતી દેશે સુમાહલી ગામમાં આ સૂરિના સ્વવાસ થયા. એમણે અગિયારને આચાર્યપદ આપેલાં તેઓનાં નામ— ૧ સુધાનંદન, ૨ રત્નમડન, ૩ શુભરત્ન, ૪ સામજય, ૫ જિનસેામ, ૬ જિનહંસ, ૭ સુમતિસુંદર, ૮ સુમતિસાધુ, ૯ ઈંદ્રનંદિ, ૧૦ રાજપ્રિય, ૧૧ સેામદેવ પ્રસ્તાવના એમના પ્રતિષ્ઠા લેખેા—સ. ૧૫૧૭-૧૯-૨૧-૨૨-૨૩-૨૪– ૨૫-૨૭–૨૯-૩૦-૩૨-૩૩-૩૪-૩૫-૩૬-૩૭-૩૯ ના. ૧, સ. ૧૫૧૮- ૧૯–૨૦–૨૧–૨૨-૨૩-૨૪-૨૫-૨૭-૨૯-૩૦-૩૪-૩૫-૩૬-૪૧-૪૨-૫૦ ના. ૨, સ. ૧૫૧૭–૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩ –૨૪-૨૫–૨૭–૨૮-૨૯-૩૦-૩૧-૩૨-૩૩-૩૪-૩૫-૩૬-૩૭-૩૮ -૪૦-૪૨ છુ. ૧, સ. ૧૫૧૮-૨૧-૨૨-૨૭-૨૮-૨૯ ૩૦-૩૧૪૨-૪૩ છુ. ૨, સ. ૧૫૧૮-૧૫૨૫ જિન વિ. ૨. આ આચાના તેમજ સેામજયસૂરિના ઉપદેશથી સ. ૧૫૩૮માં અમદાવાદના શ્રીમાલ દેવાએ જ્ઞાનકાષ લખાવ્યેા. તે પૈકી પન્નવાસૂત્રની પ્રત (ગુ. પેથી ૧૦) વિદ્યમાન છે. શિષ્યાદિપરિચય ૧ સામદેવ—એમના શિષ્યા પૈકી— રત્નહ‘સણ—એમના ઉપદેશથી સ', ૧૫૧૧માં માલવદેશના ખરસઉદ્દનગરના સા. સિંહે પચમીતપના ઉદ્યાપન નિમિત્તે
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy