SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જૈનસ્તોત્રો [ ર૯ શ્રીલક્ષ્મીસાગરદેવગિરિના શાહ મહાદેવે શત્રુંજયાદિ તીર્થયાત્રા કરી લાટપત્નિ આદિમાં પુષ્કળ દ્રવ્યથી કરેલા ઉત્સવપૂર્વક અનેકને વાચક, મહત્તરાપદ આપ્યા, હાડવટિ માલદેવના પ્રજાપ્રિય અહમ્મદના મુખ્ય મંત્રી મંડપ (માંડવગઢ)ના વાસી પ્રાગવાટ વંશના સંઘપતિ ચંદ્રસાધુચાંદાશાહ ૭૨ કાષ્ટમય જિનાલય અને ધાતુના ૨૪ જિનના પટ્ટો વગેરે કરાવ્યા તેની પ્રતિષ્ઠા પણ એમણે કરેલી, અને સુમતિ સાધુને સૂરિપદ આપ્યું. અમદાવાદના વાસી શ્રીગદરાજ (ગા) મંત્રીએ સેઝીંત્રક (સોજીતરા)માં કરેલા ઉત્સવપૂર્વક શુભ રત્નને વાચસ્પદ આપ્યું અને મંડનશ્રેષ્ટિવાળા આશાપલ્લીપુરમાં આ આચાર્યે સોમલબ્ધિને ગણિનીનું પદ આપ્યું. તથા ઉંબરહડ્ડમાં ૨૪ પટ્ટ પ્રતિષ્ઠા કરી અને શુભત્ન વાચકને સૂરિપદ અર્પણ કર્યું. અમદાવાદના શ્રી સંઘમુખ્ય સંધવી ગદાએ અબુંદમાં પરિકર સહિત ૪૦ અંગુલની પ્રતિમા કરાવી, સિરોહીમાં કેટલાક મુનિઓને સૂરિપદ આપવાને ઉત્સવ સં. ખીમાને કર્યો હતો. પેથાપુરમાં ચારને ઉપાધ્યાય પદવી આપી. તેમાં પં. ચરણપ્રમોદગણિ શિષ્ય પ્રમુખ ર૪ ને પંડિત પદવી આપી. તે ચરણપ્રદગણિએ ઘણા સાધુ પરિવારને કલ્પપ્રદાન કર્યું. વિબુધ, મહારા, પ્રવતિનીની પદવી ઘણાને આપી. પ૦૦ સાધુને દીક્ષા આપી. આમ આ મહાભાગ્યસૂરિ થયા. (લ. પ. પટ્ટાવલી). અકમીપુરના ૩૩ ઓશવંશીય સની ઈશ્વર અને પતા એ બે ભાઈઓએ ઇડરના ભાણરાજાના દુર્ગ ઉપરના પ્રાસાદ કરતાં ઊંચે પ્રાસાદ કરાવી તેમાં ઘણું બિંબો સાથે સં. ૧૫૩૩માં આ આચાર્ય પાસે અજિતનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી. પુનઃ માલવદેશમાં ધારાનગરે એમના ઉપદેશથી પ્રાગ્વાદ્ધ સં. હર્ષસિહે સતઘડી . ૧૩૩ આ સંબંધી હકીકત સુધાનંદનસૂરિના શિષ્ય તે સમયે રચેલી ઈડરચૈત્યપરિપાટીમાંથી લેવામાં આવી છે. જુઓ જેનયુગ સં. ૧૯૮૫, મહાથી ચૈત્રનો અંક પૃ. ૩૪૧
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy