SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રીeતોત્રનોદ [૩૦ શ્રીજિનસેમ સાગરસૂરિએ પાટણમાં ઉપાધ્યાય પદ આપ્યું અને ગૂર્જર જ્ઞાતિના આગ્રહ કરતાં આ આચાર્યે દરેકના તરફથી અનુક્રમે મહીસમુદ્ર, લબ્ધિસમુદ્ર, અમરનંદિ અને જિનમાણિકયને વાચસ્પદ આપ્યાં હતાં. પ્રસ્તુત આચાર્ય જિનમ ઉપરાંત એમના શિષ્ય– ૧ સત્યહંસ—એમના શિષ્ય ધર્મમંગલે સં. ૧૫૩૩ પિષ સુદિ ૬ લખાવેલી શ્રી આવશ્યક સૂત્રનો પ્રત આ. વિ. મે. સૂ જ્ઞા. ભ. અમદાવાદમાં છે. (પ્રશ. પૃ. ૬૩) ૨ ઇંદ્રનંદિ– અમદાવાદના અમીપુરના ઉકેશ જ્ઞાતીય અને પદ પ્રતિષ્ઠા કરનાર ઈશ્વરના લઘુભાઈ પતા અને પુત્ર હરિશ્ચન્ટે કરેલા ઉત્સવપૂર્વક લક્ષ્મીસાગરસૂરિએ એમને સૂરિપદ આપ્યું હતું અને અમદાવાદના મેઘ મંત્રીએ એમના શિષ્ય ધર્મહંસ અને પ્રશિષ્ય ઇંદ્રહસને વાચપદ અપાવ્યાં હતાં. ધર્મહંસના જીવનને અંગે જુઓ ઉપદેશકલ્પવલી (ગૂ. ભા. ભા. પૃ. ૨૦) આ ઈહંસગણિએ સં. ૧૫૫૪માં ભુવનભાનુચરિત્ર (સં. ગદ્ય) સં. ૧૫૫૫માં શ્રાવના કૃત્યની મvor૮ નિપાપ માર વાલી પાંચ ગાથાની સ્વાધ્યાય પર ઉપદેશક૫વલ્લી નામની ટીકા (ગુ. ભા. પ્ર. જે. ધ. સભા. ભાવ.) તથા સં. ૧૫૫૭માં બલિનરેંદ્ર કથા (ક. છાણી) રચ્યાં આજ ઇંદ્રનંદિના અન્ય શિષ્ય સિદ્ધાંતસાગરે સં. ૧૫૭૦માં દર્શનરત્નાકર નામને ગ્રંથ બનાવ્યું. તથા એમના પટ્ટધર સૈભાગ્યનંદિસૂરિએ હમીરપુરમાં રહી સં. ૧૫૭૬માં મૈનએકાદશી કથા રચી. (ચુનીજી. ભં. કાશી) અને સં. ૧૫૭૮માં વિમળચરિત્ર રચ્યું ૩ સમયરત્ન-એમના શિષ્ય મહાકવિ લાવણ્યસમય થયા. એમનો જન્મ અમદાવાદમાં સં. ૧૫૨૧ શાકે ૧૩૮૨ પિષવદિ ૩ અશ્લેષા. નક્ષત્રે એમના પૂર્વજ મંગ પાટણથી અમદાવાદ આવી વસ્યા હતા. તેમને ત્રણ પુત્રો પૈકી શ્રીધર વડિલ હતા. તેજ એમના પિતા અજદરપરામાં રહેતા તેમને છમકલવી નામની ભાયથી વસ્તુપાલ, જિન
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy