SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રીનૈનસ્તોત્રસોઇ [ ૨૯ શ્રીલક્ષ્મીસાગર રાણાની અનુમતિ લઈ ખૂના અચલદુ શિખર પર મોટા ચેમુખ પ્રાસાદ કરાવી તેમાં ૧૨૦ અણુ પિત્તલનું જિનબિંબ કરાવી પ્રતિષ્ઠિત કર્યું. ૩ નદિરન—એમના શિષ્ય. રત્નમ દિણુએ સ. ૧૫૧૭ માં ભાજપ્રબંધ—અપર નામ પ્રબંધરાજ ( મુહૂ ૬, નં. ૭૨૩ વે. ન, ૧૭૫૪ પ્ર. ૫. ભગવાનદાસ અમદાવાદ સ. ૧૯૭૮ ગૂ. ભાષાં. પ્ર. . . સભા, ભાવનગર ) તથા ઉપદેશતર"ગિણી ( પ્ર. ય, ગ્ર; ગૂ. ભાષાં. પ્ર. ભી. મા. ) વગેરે રચ્યા. તેમનાથ નવરસ ફાગ, નારીનિરાસ ફાગ વગેરે ગૂર્જર ગિરાની કૃતિઓ પણ રચી છે. ગુરૂગુણષત્રિશિકા (241. 8. સ. ), શ્રીપાલચિત્ર પ્રા. ( પ્ર. ઠે. લા. હી. હું. ), ષડ નસમુચ્ચય, સ્થાનક્રમારાહ, ( પ્ર. દે. લા. ગૂ. ભા. મહેસાણા ) સમાધસપ્તતિકા ગુણ ( આત્મા. જૈ. સભા), નિશુદ્ધિદીપિકા, વિનાદકથાસ’ગ્રહ વગેરેના રચિયતા રત્નશેખરસૂરિ હેમતિલકસૂરિના શિષ્ય હોવાથી એમનાથી ભિન્ન સમજવા. સંવેગતેવ ઉડ્ડયન દી T સધળશ સામદેવ રત્નહસ ชมลิม સુમતિસુંદર રત્નશેખરસૂરિ નદિરન { રત્નમદિર સામસાગર ૨૯ શ્રીલક્ષ્મીસાગરસૂરિ આ આચાર્ય ઉપરાકત ત॰ શ્રીરત્નશેખરસૂરિ (નં. ૨૮ )ના પટ્ટધર હતા. એમનું જીવનચરિત્ર ગુરૂગુણરત્નાકરકાવ્યમાં વિસ્તારથી આપેલ છે તેને ટુંક સાર—જન્મ સ. ૧૪૬૪ ભાદ્રવા વિંદે ૨.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy