SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિ ] પ્રસ્તાવના ૨ સામદેવ આ મહાત્મા પ્રખર વાદી હતા. એમને વાચક પદ ગઢાએ કરેલા મહાત્સવપૂર્વક અપાયું હતું. એમની નવીન કાવ્ય કળાથી મેવાડપતિ કુંભકર્ણે રાજા રજિત થયા હતા. એમણે પૂરેલી સમસ્યાથી છદુના રાજા મલિક ( ત્રીજો ઈ. સ. ૧૪૫૧ થી ૧૪૭૩ ) ચમત્કાર પામ્યા હતા. અને એમના વચને થી પાવાપુર, ચંપકનેર ( ચાંપાનેર ) ને રાજા જયસીંહુ પ્રસન્ન થઈ નમ્યા હતા. અને એમને સૂરિપદ રાણકપુરમાં ધરણ સંધપતિએ કરેલા ઉત્સવપૂર્વક રત્નશેખરસૂરિએ આપ્યું હતું. ( સામસૌભાગ્ય, સ. ૧૦ શ્લોક ૩૨ થી ૪૩, ગુરૂગુણરત્નાકર કાવ્ય પૃ. ૧૯-૨૦ ), એમણે સ. ૧૫૦૪ માં કથામહેાધિ નામના કથા ગ્રંથ ગદ્યપદ્યમાં રચ્ચેા. જેમાં હરિષણ ધૃત કપૂરપ્રકરમાં સૂચિત ૧૫૭ કથાઓ છે ( કાં. વડા; પી. ૩, ૩૧૬, વેખર ન. ૨૦૧૫, વે. ન. ૧૭૦૫), અને જિનપ્રભસૂરિ કૃત સિદ્ધાંતસ્તત્ર પર વૃત્તિ રચી ( લખ્યા સ. ૧૫૧૪ ક. ૩, ન. ૧૮૮ ). એમનેા સ્વવાસ વાગડ દેશના વઢિયાર નગરમાં થયા. ( વીરવ'શાવલી હૈ. સા. સંશોધક ખં. ૧, પૃ. ૪૯-૫૦ ) એમના શિષ્ય સુમતિમુર થયા. જેમને આખૂવાસી શાહ સ’ડાએ ઉપાધ્યાય પદ અને સુંડાકના કુંતા નામના સંધવીએ આચાર્ય પદવી અપાવી હતી. માંડવગઢના સ'. વેલાએ એમના ઉપદેશથી સુલતાનનું ફરમાન લઈ જિન યાત્રા માટે સંધ કાઢયા હતા તથા એમના ઉપદેશથી સ'. સહુસાએ ૩૧ લક્ષ ( લાખા ) ૧ ૧૩૧ મેવાડના કુંભકર્ણ રાજાથી સત્કારિત એવા સંધપતિ જે ધરાએ રાણકપુરમાં ચામુખ ચૈત્ય બંધાવ્યું, રસિહુને સં. ચાલિગ નામને પુત્ર થયા. સહુસા થયા, કે જેને માલવાધીશ ગ્યાસીને અધિક મિત્ર કર્યાં હતા. તેના પ્રથમ બ તેને પુત્ર સ ધર્મના ભાઈથી
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy