SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર ] પ્રસ્તાવના ૧૫૭૨), અનેક પ્રસ્તાવનામાં જિનસ્તોત્રરત્નમેષ (પ્રથમ પ્રસ્તાવ પ્ર. જૈનસ્તોત્ર સંગ્રહ, ય ગ્રં; વે. નં. ૧૮૦૦), જયાનંદ ચરિત્ર ( ક. વડે; ગુ. ભા. જે. ધ. પ્ર.), મિત્ર ચતુષ્કકથા જેનું સંશોધન શબ્દાનુશાસનમાં દક્ષ એવા લક્ષ્મીભદ્રમુનિએ કર્યું. મુ. આત્મા જે. સ.), સં. ૧૪૮૪માં સીમંધર સ્તુતિ વગેરે વિદ્વર્ગને આનંદિત બનાવે છે. શિષ્યાદિ પરિચય– ૧ શ્રીરત્નશેખરસુરિ–જુઓ. નંબર ૨૮ મે. એમના શિષ્ય સધકળશે સં. ૧૫૦૫ અષ્ટભાષામાં સમ્યક્ત્વરાસ રચ્યો. ૨ સંધવિમળ–એમણે સં. ૧૫૧માં જેઠ સુદ ૪ ગુરૂવારે સુદર્શનશ્રેષ્ઠિને રાસ-પ્રબંધ ર. ૩ જયચંદ્રસૂરિ–એમના શિષ્ય હેમહંસગણિએ સં. ૧૫૦૧માં પડાવશ્યક બાલાવબોધ ર. ૪. હસેન એમના શિષ્ય હર્ષભૂષણે સં. ૧૪૮૦માં શ્રાદ્ધન વિધિવિનિશ્ચય (ક. વ. ન, ૧૦૧૬) અંચલમત દલન પ્રકરણ (કી. ૨, નં. ૩૬૦), તથા સં. ૧૪૮૬માં પર્યુષણું વિચાર ર. ૫ શુભશીલગણિ—એમણે સં. ૧૮૯૨માં વિક્રમચરિત્ર (પ્ર. હે. ચં. અમદાવાદ), સં ૧૫૦૪માં પ્રભાવક કથા (ડે. ભાવ.), સં. ૧૫૦માં કથાકેષ અપરના ભરતેશ્વરબાહુબલિવૃત્તિ (પી. ૪, ૧૧૦; મિત્ર ૮, ૧૬૩; પ્ર. પૂ. ભા. મગનલાલ હઠીસિંગ. સં. ૧૯૦૯), સં. ૧૫૧૮માં શત્રુંજયકલ્પવૃત્તિ અને અભિધાનચિંતામણિને અનુસરી ઉણાદિ નામમાળા (સાગરનો ભંડાર, પાટણ) વગેરે ગ્રંથો રચ્યા. સં. ૧૫૪૦માં શાલિવાહનચરિત, પૂજાપંચાશિકા પુણ્યધન કથાનક ૬ વિશાલરાજ—આ મુનિવર્ય અત્યંત પ્રભાવશાળી હતા. એમને પરિવાર વિશાળ હશે પરંતુ તેમાંથી ઉપલબ્ધ થતાં નામે નિચે મુજબ છે –
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy