SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સ્તોત્રો [૨૬ મુનિસુંદરસં. ૧૪૭૮ અને સં. ૧૫૦૩ કાર્તિક સુદિ ૧ને દિવસે કેરટામાં સ્વર્ગસ્થ થયા હતા. એમને સ્તંભતીર્થમાં ત્યાંના નાયક દફરખાને (જફરખાં. જુઓ ઓઝાજીને રે, ઈ. પૃ. ૫૬૬ ટિ. ૨) વાદિગોકુલસંઢ એ નામનું બિરૂદ આપ્યું હતું (હીરસોભાગ્ય ૧૪, ૨૦૪), અને દક્ષિણમાં કાલીસરસ્વતીનું બિરૂદ મળ્યું હતું. એક હજાર અને આઠ અવધાન કરવા જેટલી ધારણ શકિત તેઓ ધરાવતા હતા એટલે સહસ્ત્રાવધાની હતા એમની સૂરિમંત્રનું સ્મરણ કરવાની શક્તિ અજબ હતી તેથી અને પષ્ટઅબ્દમાદિ તપે વિશેષથી પદ્માવતી આદિ દેવીઓ એમને પ્રત્યક્ષ થતી હતી એઓ સિદ્ધ સારસ્વત કવિ હતા. દેવકુળપાટક (મેવાડ દેશમાં આવેલ દેલવાડા)માં તિજાર નામક નવીન સ્તવન રચી મહામારીને ઉપદ્રવ નિવાર્યો હતો. અને રોહિણું ( શિરોહી) નામના નગરમાં તીડના ઉપદ્રવને નાશ કરવાથી તે નગરના રાજાએ મૃગયા (શિકાર ) ને નિષેધ કર્યો અને દેશમાં અમારી પ્રવર્તાવી હતી. એમણે ૧૨-૧૪ વર્ષની નાની ઉમરમાં (સં. ૧૪૫૫માં ઐવિદ્ય ગણિ (મુદ્રિત, કી. ૨, નં. ૩૭૯) નામનો ગ્રંથ રચ્યા હતા. સં.૧૪૬ ૬માં એમણે એક વિજ્ઞપ્તિગ્રંથ પિતાના ગુરૂ (આચાર્ય) દેવસુંદરસૂરિની સેવામાં મેક હતું જેનું નામ ત્રિદશતરંગિણી હતું. તે ૧૦૮ હાથ લાંબે હતો અને તેમાં એકથી એક વિચિત્ર અને અનુપમ એવાં સેંકડે ચિત્ર અને હજારે કાવ્ય લખવામાં આવ્યાં હતાં. તેમાં ત્રણ સ્ત્રોત અને ૬૧ તરંગ હતા તે હાલ સંપૂર્ણ મળતા નથી. માત્ર ત્રીજા સ્ત્રોતને ગુર્નાવલિ નામનો એક વિભાગ અને પ્રાસાદાદિ ચિત્રબંધ કેટલાંક સ્તોત્રો અહિં તહીં છુટાં મળે છે. ગુર્નાવલિ યશેવિ. ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થઈ છે. એ ઉપરાંત એમણે રચેલા ગ્રંથ અધ્યાત્મકલ્પદ્રુમ-શાંતરસભાવના છે. નં. ૧૬૬૨; પ્ર. ધનવિજયકૃત ટીકા સહિત નિ. પ્રે; મ. ભ; (તત્ત્વવિવેચક સભા) ગૂ. ભા. જે. ધ. પ્ર. ભા.), ઉપદેશરત્નાકર સ્વપજ્ઞવૃતિ સહિત (પ્ર. કે. લા. નં. ૨૨; પ્રથમ ભાગ ગૂ. ભા. સહિત જેનવિદ્યાપ્રસારકવર્ગ; વે. નં.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy