SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ જૈન સ્તોત્રો [૨૫ શ્રી સેમસુંદરછબ્દ અષ્ટાદશસ્તવી ઉપર સં. ૧૪૯૭ માં અવચૂરિ બનાવી (વે. નં. ૧૭૯૫) અમરવિ. જ્ઞા. ભ. ડભોઈ, શ્રેયઃ શ્રીમન ચતુર્વિશતિજિનસ્તવન રચ્યું, અને બીજા શિષ્ય સિદ્ધાંતસમુદ્રના શિષ્ય કમળરત્નમણિએ સં. ૧૫૦૧ માં લખેલી ત્રિભુવનદીપકપ્રબંધની પ્રત હં. વિ. શા. સં. વડોદરામાં છે. (પ્રશ. પૃ. ૩૪) એમના ચારિત્રહંસના શિષ્ય સોમચારિત્રગણિએ સં. ૧૫૪૧ માં ગુરુગુણરત્નાકરકાવ્ય રચ્યું. (પ્ર. ય. ચં. ૨૪) ૧૦ સુધાનંદનસૂરિ–મંડપદુર્ગના વાસી શ્રી પ્રાગવાટજ્ઞાતિય સં. સૂર અને વીરાએ કાઢેલા સંઘ સાથે એમણે સિદ્ધાચલની યાત્રા કરી હતી અને ઉંબરહટ્ટ (ઉમરેઠ) ગામમાં શુભત્વવાચકને ચૂરિપદે પ્રતિષ્ઠિત કર્યા હતા. એમના શિષ્ય સં. ૧૫૨૯ માં જ૫મંજરી (ભાં. ૬ નં. ૧૩૬૮) તથા ઈડર ચયપરિપાટી રચી ( જુઓ જન યુગ સં. ૧૯૮૫ માહથી ચૈત્રને અંક પૃ. ૩૪૧) ૧૧ જિનમંડનગણિ–એમને સમસુંદરસૂરિએ વાચક પદ આપ્યું હતું. એમણે રચેલા ગ્રંથ–સં. ૧૪૯૨ માં કુમારપાળ પ્રબંધ, (વે. નં. ૧૭૦૮–૯; પી. ૧, ૮૨; કી. ૧૭૭, પ્ર. આ. સભા નં. ૩૪ સં. ૧૯૭૧) સં. ૧૪૯૮ માં શ્રાદ્ધગુણસંગ્રહવિવરણ (મિત્ર ૮, ૨૩૩; પ્ર. ઓ. સભા) અને ધર્મપરીક્ષા (પ્ર આ. સભા, નં. ૬૭; ગૂ. ભા. આ. સ.) જયશ્રીનેતા ચતુવિંશતિછનસ્તવન, ૧૨ રત્નરંસગણિ–એમના હસ્તાક્ષરની ચતુર્વિશતિજીનસ્તુતિश्री हेमसुकवेस्तस्य हेमंसूरेरिवाभवत् ।। वाग्लालित्ये तथा देवे गुरौ भक्तिश्च भूयसी यदीया कविता कान्ता न केषां कौतुकावहा । विना पिहिरजो यस्माद् यशः सुतममृत या ॥
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy