SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિ ! પ્રસ્તાવના એમની સંતતિમાં સાધુ વિજય ૨૩ શુભવર્ધન વગેરે સમર્થ વિદ્વાનો થયા હતા. ગણિત રની ના થ ૫ જિનસુંદરસૂરિ–મધુમતીપુરી (મહુવા) માં સંધપતિ ગુણરાજે કરેલા ઉત્સવપૂર્વક શ્રી સેમસુદરસૂરિના વરદ હસ્તે એમને સૂરિપદ પ્રાપ્ત થયું હતું. સં. ૧૪૮૩ માં એમણે દીપાલિકાકલ્પ (કાં. વ. ન. ૧૦૧૫ લી) એ. એમના શિષ્ય ચારિત્રરત્નગણિએ ચિત્રકૂટ (ચિતોડ)ના મહાવીર સ્વામીના મંદિરની પ્રશસ્તિ તરીકે મહાવીરપ્રશસ્તિ-ચિત્રકૂટપ્રશસ્તિ (કાથવટે રી; જુઓ ટિ. નં. ૪૪૦ અને ૪૪૪), સં. ૧૪૯૯ માં ચિતોડમાં જ દાનપ્રદીપ ગ્રંથ રચ્યો (પ્ર, આત્મા. . સભા. નં. ૬૬; ગૂ. ભા. આ. સભા. નં. ૫૦ ). સ્તોત્ર વગેરે રચ્યા અને એમના શિષ્ય હેમહંસગણિએ સં. ૧૫૦૧માં પડાવશ્યક પર બાલાવબોધ ૨૪ સં. ૧૫૧૪માં રત્નશેખરસૂરિના રાજ્યમાં ગુર્જર આશાપલ્લીમાં ઉદયપ્રભસૂરિકૃત આરંભસિદ્ધપર વાતિક રો (પ્ર. ય. ચં., ગૂ. ભા. જૈ ધ. પ્ર. સભા) ૧૨૩ એમણે વાદિવિજય પ્રકરણ. (કાં. વડો; જયવિ. ડભોઈ) તથા હેતુબંડન પ્રકરણ (કેશરવિજય ભં. વઢવાણ) વગેરે રચ્યાં. અને તેમના શિષ્ય શુભવર્ધને પ્રા. દશશ્રાવક ચરિત્ર (ક. છાણું) અને હેમવિમળસૂરિના રાજ્યમાં સ૧૫પરમાં વર્ધમાનદેશના (ખેડા ભં; પ્ર. આત્મા. જે. સ) રચી, અને તેજ સૂરિના રાજ્યમાં ઋષિમંડળ પર વૃત્તિ રચી (પી. ૪, ૭૮; વે. નં. ૧૭૯૭), એમના શિષ્ય સં. ૧૫૭૫માં સ્થૂલિભદ્રરાસ રચેલ છે. (ર્તાએ નામ જણાવ્યું નથી). અને અષાઢભૂતિમુનિરાસ. ૧૨૪ આ ગ્રંથમાં પિતાને જયચંદસૂરિના શિષ્ય જણાવે છે અને આરંભસિદ્ધિ વાર્તિકમાં રત્નશેખરસૂરિના ચારિત્નમણિના શિષ્ય હોવાનો ઉલ્લેખ કરે છે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy