SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિ 1 પ્રસ્તાવના યાત્રા કરી તેમનાથના ત્રણ કલ્યાણકના ચૈત્ય—એટલે વસ્તુપાળના પ્રાસાદના ઉદ્ધાર પેાતાના કાકા માલદેવની સમ્મતિથી કર્યાં. પાટણ જૈન સંધના જ્ઞાન ભંડારમાં રહેલી સ. ૧૪૯૨ માં શ્રી સામસુંદરસૂરિના ઉપદેશથી લખાયેલી એક કાલિકાચાર્યકથાની૧૨૨ પ્રતિપાંતગત પ્રશસ્તિ ઉપરથી એમના વંશવૃક્ષ નીચે મુજબ ફલિત થાય છે. સાધુ વીરા ( સરસ્વતીપત્તન-સિદ્ધપુરના રહેવાસી. ) ક`ણિપત્ની. T 1 T શાહુ સજ્જન. શા. સુભટ શા. શાલિગ સગ્રામસિંહ } સરવણ. ભાયદેશ એમના શિષ્ય પરિવાર વિશાળ હતા. તથાપિ ગ્રંથકાર અને વિદ્વાન મહાત્માઓની જેટલી હકીકત પ્રાપ્ત થઇ છે તે ઉપયાગી હાવાથી અત્રે રજુ કરવામાં આવી છે— ૧ મુનિસુંદરસૂરિ—જીએ. નં. ૨૬ ૧૨૨ પ્રશ. ભા, ૨ પૃ. ૬ ઉપરની નોંધમાં માત્ર કાલિકાચાર્યની કથાનું જ નામ જણાવેલ છે પરંતુ કલ્પસૂત્રની ( કાલિકાચાર્યકથા યુક્ત ) ની પાંચ પ્રતા લખાવેલી તે પૈકીની આ એક હાવી જોઈ એ. જીએ તદંતર્ગત ઉલ્લેખ-શ્રીત્વનું_ગૌત્તમભૂરિશિષ્ય શ્રીસોમસુર तपासुगुरूपदेशात् । श्रेयस्कृते विशदकल्पप्रतीश्च पञ्च ॥ १२ ॥ साप्रतिलिखद्विगजरत्नशरद्यथात्म ૭ * નાગપુર ( નાગાર ) માં એશવાળવંશી હીરા શાહ રહેતા. તેમને ર્મિણિ નામની પત્નીથી પૂર્ણસિહુ અને કેશવ નામે એ પુત્ર અને દેઉ નામે એક પુત્રી થઈ.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy