SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ] પ્રસ્તાવના ૭ રત્નસિંહસૂરિના ૧૧૯શિષ્ય હતા એ શ્રેષ્ઠ કવિ અને પ્રખર વિદ્વાન હતા. તથાપિ એમના કેઈ બ્રહત પ્રમાણ ગ્રંથ દષ્ટિગોચર થતા નથી. તેમજ અન્ય રાસાદિ સાધન પણ પ્રાપ્ત થયા નથી જેથી એમના જીવન પરિચય માટે જિજ્ઞાસા અપૂર્ણ જ રહે છે. શિવકુમારના છ કિય, દે સય એગુણતીસ, દુસમ દુવાસ વિવિધ તપ, સોસિય તણુ નિસદીસ. ૨ તપ સિંગાર અલકિય દેહ, નિમ્મલ ચરણ કરણ વાર ગેહ, અભયસિંહસૂરિ હરિસિય, કરિયસ તપ છ માસી વરસિય. ૩ પદ વરસી તપસિરિ, મુકુટ બેઉ છમ્માસી, કુંડળ ચઉમાસી માસી, હાર અદ્ધ હાસુ, નિમ્પલ ભદ્ મહાભદ્ બેઉ બાહિરષા વષાણું, પ્રતિમા સર્વતોભદ્ર હૃદય, સિરિવચ્છ જાણું, અંબિલ નિરંતર પંચ સઈ, મહાયણમય હાર ખપ; સિરિ અભયસિંહસૂરિહિં ગુરિ, કિદ્ધ દેહસિણગાર તપ. ૪ ૧૧૮ એ આચાર્ય ચારિત્રપ્રભના શિષ્ય હતા. કદિયક્ષે એમને મહિમા પ્રગટ કર્યો હતે. અનેક આચાર્ય, ઉપાધ્યાય, ન્યાસ, મુનીશ્વર, મહત્તર વગેરે ૨૨૦૦ સાધુ સાધ્વીના પરિવારવાળા, ૨૧ વાર શત્રુંજયાદિ તીર્થયાત્રા કરનાર, ૧૨૫ શ્રાવકને સંઘપતિનું તિલક આપનારા થયા. એમણે ત્રણ આચાર્ય બનાવ્યા. ધર્મશેખરસૂરિ, માણિજ્યસૂરિ, રત્નસાગરસૂરિ, તે પછી કરેલા ચોથા આચાર્ય સંઘતિલકસૂરિ પ્રભાવક થયા કે જેણે નિર્વિકલ્પ સૂરિત્ર કલ્પ કાઢ્યો. પ્રતિમા લેખ સં. ૧૪૫૯ બુ. ૨. સ. ૧૪૫૬માં સ્તંભતીર્થમાં બહપૌષધશાળીમાં એમણે અનુગદ્વાર ચૂણિને ઉદ્ધાર કરાવ્યો (પી. ૩, પરિ. પૃ. ૧૮૫. પી. ૫. પરિ. પૃ. ૫૭) તે પ્રતને છેવટે લખેલ છે કે-સંવત્ ૧૪૬ વર્ષ श्रीस्तभ्भतीर्थे वृद्धपौषधशालायां भट्टारक श्रीजयतिलकસૂરિના અનુવાદ ૩: રિપિતા છે અને તે જ સ્થળે એમના ઉપદેશથી કુમારપાલપ્રતિબંધની પ્રત તાડપત્ર પર લખાઈ.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy