SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સ્તોત્રો [રા જિનસમુદ્ર પ્રસ્તુત ઉપાધ્યાયજી જબરા સાહિત્યોપાસક હતા એટલે અહિં પૃ.૯૯ ઉપર મુદ્રિત સ્વપજ્ઞાવચૂરિ યુકત પાર્થસ્તોત્રમાં ગુર્વાદિ ઉલ્લેખ ન હોવા છતાં હું એમની જ કૃતિ ધારું છું. અન્યાય અપાતે હેય તે વિદ્વાને ક્ષમા કરે. ૨૧ જિનસમુદ્રસૂરિ. આ આચાર્ય જિનચંદ્રસૂરિ (૫) ના શિષ્ય હતા. જન્મસંવત ૧૫૦૬, બાડમેરવાસી પારેખગોત્રીય દેકાશાહ પિતા. દેવલદેવી માતા. સં. ૧૫૨૧માં દીક્ષા. સં. ૧૫૩૦ મહા સુદિ ૧૩ ના રોજ જેસલમેરવાસી સંઘપતિ નપાળે કરેલા નંદમહોત્સવપૂર્વક શ્રીજિનચંદ્રસૂરિએ પિતાના હાથે સૂરિમંત્ર આપી સૂરિપદ ઉપર સ્થાપિત કર્યા હતા. સં. ૧૫૫૫માં અમદાવાદમાં દેવલેક પામ્યા. સ. ૧૫૩૬માં એમણે જેસલમેરના કર્ણદેવરાયે અષ્ટાપદ પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. જુઓ જે. પરિ ૫ એમના પ્રતિમા લેખ સં. ૧૫૪૭૪૯ બુ. ૧, સં. ૧૫૩ ૬-૩૭–૪૮–૧૧–૫૩ના ૧; સં. ૧૫૫૩ અને સં૧૫૫૫ના ૨, સં. ૧૫૩૬ જિ. ૨. શિષ્યો– ૧ જિનહંસસૂરિ ૧૧૫–જન્મ સંવત ૧૫૨૪. પિતાશાહ મેઘરાજ માતા કમળાદેવી. ગોત્ર ચોપડા. સં. ૧૫૩૫ માં દીક્ષા. સં. ૧૫૫૫ ૧૧૫ એમના શિષ્ય પુણ્યસાગરે સં. ૧૬૦૪માં જેસલમેરમાં સુબાહુ સંધિ, સં. ૧૬૪૦ માં જિનવલ્લભસૂરિકૃત પ્રશ્નોત્તર કાવ્યની વૃત્તિ, અને સં. ૧૬૪૫ માં જેસલમેરમાં ભીમરાઉલ રાયે જબૂદીપપ્રાપ્તિ પર વૃત્તિ રચી (ગુ. પિોથી નં. ૧૨; જે. પ્ર. ૧૯)કે જેમાં તેમના શિષ્ય સ. ૧૬૪૪ (૧૬૩૪) માં ભુવનહિતાચાર્ય કૃત રૂચિત દંડક સ્તુતિ પર વૃત્તિ ( જે. પ્ર. ૧૯; વિવેક વિ. ઉ.) ના કર્તા પઘરાજે સહાય આપી હતી. ને તેની પ્રથમાદર્શ પ્રતિ પદ્મરાજના શિષ્ય જ્ઞાનતિલકે લખી. આ જ્ઞાનતિલક તેજ કે જેણે સં. ૧૬૬૦ માં દીવાળીદિને ગૌતમકુળકવૃત્તિ રચી (જે. પ્ર. ૧૯; ગુ. નં. ૪૮-૩૫) રચી.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy