SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિ ] ૭૩ જૈન સા. સં. સમિતિ ) અને જિનમાણિક્યસૂરિ ૧૪ રાજ્યે રચેલું અરનાથસ્તુતિ વૃત્તિ ( છુ. ૪, નં. ૨૨૬) નામે ટુંકુ કાવ્ય ઉપલબ્ધ થાય છે. પ્રસ્તાવના. - એ પણુ સારા વિદ્વાન્ હતા. એમણે જેશલમેરના સંભવનાથમદિરની પ્રશસ્તિ રચી છે. અને વિત્રિ. માં પૃ. ૬૧-૬૩ સુધીમાં એમણે રચેલાં ચિત્રકાવ્યા નજરે પડે છે. તે ઉપરાંત સ. ૧૪૮૫ માં ઠા. સારંગે લખાવેલી શીલાચાર્ય કૃત આચારાંગવૃત્તિ ( સં. ૧૪૯૨માં એમણે શોધેલી ) ની પ્રત. જે. નં. ૩૩૬ જણાવેલ છે. સં. ૧૪૯૫ માં એમણે સ્વગુરૂકૃત સંદેહદાલાવલીની પ્રથમ પ્રતિ લખી હતી. છ એમણે પેાતાની બાલ્યાવ્યસ્થામાં પ્રાથમિક કૃતિ તરીકે ઉત્તમચરિત્ર કથા રચી. (વે. નં. ૧૭૦૨) જેનું સંશાધન ચારિત્રસારાપાધ્યાયે કર્યું હતું. ૮ એમની અભ્યર્થનાથી જ પૃથ્વીચ'દ્રચરિત્ર રચાયું હતું. જયસાગર નામની બીજી પણ વ્યક્તિએ થયેલી છે. જેમકે ૧ સ. ૧૪૮૨માં વયરસ્વામી ગુરૂરાસના કર્યાં. ૨ સ. ૧૬૮૧ના પ્રથમ ચૈત્ર વદ ૫ ગુરૂવારે સ્વણુંગિરિ ઉપર મહાવીરબિંબની પ્રતિષ્ઠા કરાવનાર, તપા॰ મહેાપાધ્યાય વિદ્યાસાગરગણિ શિષ્ય પ. સહજસાગરગણિના શિષ્ય. ( જિન. લે. ૩૫૪-૩૫૮ ) વગેરે. પરંતુ એમના વિશેષ ગ્રંથા ઉપલબ્ધ થતા નથી. ૧૧૪ જન્મ સ. ૧૫૪૯, કુકડ ચોપડા ગેાત્ર, શાહ જીવરાજ પિતા, પદ્માદેવી માતા. સ. ૧૫૬૦ દીક્ષા. સં. ૧૮૫૨ના ભાદ્રવા વિદે ૯ દિને શાહ દેવરાજે કરેલા નદીમહેાત્સવ પૂર્વક પદસ્થાપના સ ૧૫૯૩માં બીકાનેરવાસી વચ્છાસુત મત્રી ક સિંહે કરાવેલા નૈમિનાથના ચૈત્યમાં બિંબ પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૧૨ના અષાડ સુદિ ૫ દિને જેશલમેરમાં જળના અભાવે પિપાસા પરિસહુથી એમને સ્વવાસ થયેા. એમના પ્રતિમાલેખ સ. ૧૮૫૩–૯૩–૯૮ પ્રુ. ૧, સ. ૧૮૫૪ યુ. ૨ સ ૧૦૮ના ૨
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy