SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શ્રીનગરદ્દ ૨૧ જિનસમુદ્ર સં. ૧૫૨૧ના ઉલ્લેખયુક્ત સિદ્ધહેમ વ્યાકરણની પ્રત પાટણ વાડીપાશ્વ નાથના ભંડારમાં છે. એમના અધ્યયન માટે સં. ૧૫૦૧ની ઉલેખયુક્ત ક્રિયારત્નસમુચ્ચયની ખાસ જયસાગરજીના પિતાના હસ્તાક્ષરે લખાયેલી પ્રત પાટણના ભંડારમાં છે. ૨ એમના માટે સં. ૧૫૩૨ માં લખાયેલી પ્રાકૃત વ્યાકરણની પ્રત પાટણના સંઘના ભંડારમાં છે તેના ઉપર સ્પષ્ટ ઉલ્લેખ છે. એમના રચેલા કેઈ પણ ગ્રંથ હજુ સુધી અમારા જોવામાં નથી આવ્યા. જે. ચં. પૃ. ૨૯૮માં એમણે બાલશિક્ષા વ્યાકરણ રચ્યાનું જેશલમેરની ટીમમાં જણાવેલ છે. ૩ એમના અધ્યયન માટે લખાયેલ શશધર નામના તર્કગ્રંથની પ્રત હાલાભાઈના ભંડારમાં (પાટણમાં) સંગ્રહિત છે. તેના ઉપર પણ ઉલ્લેખ છે. એ સારા વિદ્વાન હતા. સં. ૧૬૫૪માં બીકાનેર (રાજપુતાના મારવાડ)માં રાજસિંહના રાજ્યમાં એમણે મહેશ્વર કવિ કૃત શબ્દપ્રભેદકોષ ઉપર વિસ્તૃત વૃત્તિ રચી હતી (પી. ૨, ૧૨૪) આ ટીકાની એમના જ ઉપદેશથી સં. ૧૬૫૭માં લખાયેલી (ઉલ્લેખયુક્ત) પ્રત પાટણના સાગરગચ્છના ઉપાશ્રયમાં મેજુદ છે. ૫ ઉપરોક્ત ટીકા રચવામાં એ સહાયક હતા. અને જિનેશ્વરસૂરિ (થા જિનદેવ ? ) કૃત શિલછનામકેશ પર ટીકા, સં. ૧૯૬૧માં જોધપુરમાં સૂરસિંહના રાજ્યમાં હેમચંદ્રાચાર્યન લિંગાનુશાસનપરની દુર્ગપ્રબંધનામની વૃત્તિ ( કાં. છાણું) વે. નં. ૧૬૯૨, સે. ૧૬ ૬૭ માં અભિધાનનામમાલા પર સારોદ્ધાર નામની વૃત્તિ રચી હતી, વિશેષ ધ્યાન ખેંચે તેવી વાત તે એ છે કે પિતે ખરતરગચ્છના હોવા છતાં અને તપાગચ્છ સાથે ઝઘડો ચાલતા હોવા છતાં તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિની સ્તુતિરૂપે ૧૯ સર્ગમાં સ. ૧૬૯૯ માં પુરું કરેલું વિજયદેવસૂરિ મહામ્ય ટુંકી ટીકા સહિત રચ્યું (બુહુ ૩, , ૧૫૬; પ્ર.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy