SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર ] પ્રસ્તાવના - - - શિષ્ય સંતતિનું વૃક્ષ. જયસાગારપાધ્યાય રત્નચંદ્રોપાધ્યાય ૧ મેધરાજ. (પ્રધાન શિષ્ય) સેમકુંજર ૬ સત્યરૂચિ. ૭ ભક્તિલાભ ૨ ચારિત્રસારપાધ્યાય. ૩ ભાવસાગર. ૮ ચારચંદ્ર (સોમચંદ્ર) ભાનુમેરૂ જીવકળશ કનકકીશ. જ્ઞાનવિમળ : તેરગ. ૫ શ્રીવલ્લભપાઠક જ્ઞાનસુંદર. જ્યવલ્લભ. [આ વૃક્ષમાં આપેલી વ્યક્તિઓ સંબંધે કિંચિત ઉપલબ્ધ હકીક્ત. ૧ રત્નચંદ્રોપાધ્યાય વિપિત્રિવેણીમાં એમને ભુલક-નવદીક્ષિત જણાવેલ છે તેથી સં. ૧૪૮૪ લગભગમાંજ એમણે દીક્ષા દીધેલી હોવી જોઈએ અને શાસ્ત્રાભ્યાસમાં સારી પ્રગતિ કરી ટુંક સમયમાં જ ઉચ્ચકક્ષાએ પહોંચ્યા હશે. યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ ગ૭પતિ તરફથી એમને ઉપાધ્યાય પદ મળ્યું હશે. ઉપાધ્યાય ૫દ વિશિષ્ટ ઉલ્લેખો સર્વથી પ્રથમ ૧૫૨૧ની સાલના મળે છે. તેથી તે પહેલાં એટલે ૧૫૧૫ પછી છ વર્ષના વચ્ચે એમને ઉપાધ્યાય પદ મળ્યા સંબંધે અનુમાન થઈ શકે છે. પૃથ્વીચંદ્ર ચરિત્રની રચનામાં એમની સહાય હતી. એમના ઉપદેશથી લખાયેલી
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy