SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સ્તોત્રત [ ૨૦ ઉપા. જય૧. સ. ૧૫૦૩માં પૃથ્વીચંદ્ર ચરિત્ર (વીરબાઈ પાઠશાળા પાલીતણા, કાં, વડે. નં. ૨૯), સ. ૧૪૭૮માં પાટણમાં ૬૨૧ ગાથાની પર્વરત્નાવલી કથા. (કાં. વડ; બુહુ ૪, ન. ૧૬૭). સં. ૧૪૮૪માં સિંધુદેશના મલ્લિકવાહણુપુરથી તે વખતે અણહિલપુરમાં ચાર્તુમાસ રહેલા ગચ્છનાયક જિનભદ્રસૂરિ પ્રત્યે મોકલેલ વિજ્ઞપ્તિત્રિવેણુ, (પ્ર. આ. સભા. ભાવ.) તીર્થરાજસ્તવન, ઉવસગ્રહસ્તાત્રવૃત્તિ, જિનદત્તસૂરિકૃત ગુરૂપાતંત્ર્યાદિ સ્તવે પર વૃત્તિ, જિનદત્તસૂરિકૃત સ્મરણાસ્તવ પર વૃત્તિ (વિવેક. ઉદે; કાં. છાણું) ભાવારિવારણ પર વૃત્તિ, સં. ૧૪૫માં જિનદત્તસૂરિકૃત સંદેહદલાવલી પર લઘુવૃત્તિ (પ્ર. જિનદત્તસૂરિ ભંડાર ગ્રંથમાળા સૂરત નં. ૯), જિનકુશલસૂરિ ચતુષ્પદી સ. ૧૪૮૭માં ચૈત્યપરિપાટી અને શાંતિજિનાલય પ્રશસ્તિ વગેરે ગ્રંથ રચ્યા. સં. ૧૪૭૩માં જેસલમેરના પાર્ષજિનાલયની પ્રશસ્તિ શેધી. આશાપલ્લીના ૧૩જ્ઞાનકેશ માટે તેમજ પાટણના કોશા માટે એમણે પિતાના ઉપદેશદ્વારા શ્રાવકને પ્રતિબંધ આપી હજારે પુસ્તકનું પુનલેખન સં. ૧૪૯૫-૯૭ સુધીમાં કરાવ્યું હતું, સ. ૧૪૫માં એક શાસ્ત્રની પ્રત એમણે લખાવેલી તે પાટણના ભંડારમાં વિદ્યમાન છે. વિશેષ માટે જુઓ જિનવિ. સંપા. શ્રીવલ્લભરચિત શિલૅટીકા, વગેરેના આધારે એમની વિજ્ઞપ્તિત્રિવેણુની પ્રસ્તાવના ૧૧૩ હાલમાં જે સ્થાને અહમદશાહે વસાવેલ અમદાવાદ છે તે જ સ્થળે પૂર્વે કર્ણાવતી નગરી હતી. જેનું બીજું નામ આશાપલ્લી હતું.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy