________________
सूरिविनिर्मितः]
श्रीऋषिमण्डलस्तकः
(२९३)
वीरजिणकहियसत्तमपुढवीसव्वसिद्धिगइजोगो । नंदउ पसनचंदो तत्कालं केवलं पत्तो ॥ ६३ ॥ पिउतावसउवगरणं पमजयंतस्स केवलं नाणं । उप्पन्नं जस्स कए वक्कलचीरिस्स तस्स नमो ॥ ६४ ॥ जं चेव य जाणामि तं चेव न व त्ति भणिय पव्वइओ । अइमुत्तरिसी सिरिवीरअंतिए चरमदेहधरो ॥ ६५ ॥
___अवचूरिः । समकालं च्यवनम् । तथैव तेषां समकालं प्रव्रज्या, प्रत्येकषुद्धाः सन्तः, एकस्मिन् समये सिद्धिं गताः ॥३२॥
स प्रसनचन्द्रो जयतु । यो वीरजिनकथितसप्तमपृथ्वी-सर्वार्थसिद्धिगतियोग्यः सन् क्षपकश्रेण्या तत्कालं केवलज्ञानं प्राप्तः ॥६३॥
तस्मै वल्कलचीरिणे नमः । जगति-विश्वे यस्य-वल्कलचीरिण : पितृतापसोपकरणं वल्कलादि वस्त्राञ्चलेन प्रमार्जयतो गृहवेषेऽपि केवलज्ञानं उत्पन्नम् ॥६॥ अतिमुक्तक ऋषिः । यदेव जानामि इति भणन जननीजन
अथ. ઓવન હુઉં, તથા–તિમ જિઈ તેહનાં સમકાલ પ્રવજ્યા-દીક્ષા પ્રત્યેક બુદ્ધ હાઈ એકઈ જિ સમઈ ચારિ સિદ્ધિ–મુક્તિઇ ગ્યા.
તે પ્રસન્નચંદ્ર ઋષિ જયવંત વર્ત, જે પ્રસન્નચંદ્ર શ્રી મહાવીર કહી સાતમી નરક–પૃથ્વી અનઇ સર્વાર્થ સિદ્ધિ ગતિ યોગ્ય ઇસિઉ ડૂતઉ ક્ષપક શ્રેણિ તઉ તત્કાલ કેવલજ્ઞાન પામિઉ. ૬૩
તેહ વકલ ચીરીનઈ નમસ્કાર ઉ. જે વકલચીરીનઈ જગ–વિશ્વ માંહિ પિતા તાપસ તણાં ઉપકરણ-વાકલાં વસ્ત્રાંચલિ પડિલેહતાં ગૃહસ્થ નઈ વેષિ થકાં કેવલજ્ઞાન ઉપનઉં ૬૪
અઈમુત્તઉ ઋષીશ્વર રાચનઉ બેટઉ આઠ વરસનઉ પ્રાણપ્રતિબોધ હતe