SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ • મંત્રારંભનું લગ્ન પ્રમાણે ફળ. ૧ દુઃખ તથા પીડા મેષ : વૃષભ : મિથુન : રોગ દીનતા દીનતા સિંહ : કવિકલાશિનિ-કવિકુલમાં ખ્યાતિ કન્યામાં : સફલતા તુલા : સુખોપભોગ ૮ વૃશ્ચિક : નાશ ૯ ધન : ધનાઢય ૧૦ મકર શ્રેય પ્રાપ્તિ ૧૧ કુંભ : નિર્ધનતા ૧૨ મીન : ષડ઼કર્મ અભિરુક્તતા (સફળતા) તથા ધની તેમજ વક્તા આ બધા જ વિષયોનું ધ્યાન રાખવું એ ખૂબજ અનુભવ અને પરિશ્રમ માંગી લે છે. માટે સામાન્ય ગૃહસ્થ તો ગુરૂવાક્ય થી જ આગળ વધવાનું રાખવું. ૦ આરાધના અંગે સૂચના તથા ૨૮ મુદ્દાઓ આચાર્ય પ્રવર હરિભદ્રસૂરિજી એ ભક્તામરની વિશેષ આરાધના માટે શુભયોગોનો નિર્દેશ કરીને નીચે પ્રમાણેના સૂચનો કર્યા છે. ૧ ૨ આદિનાથ ભગવાનનું જિનબિંબ સામે રાખવું. આ જિનબિંબ સપ્તધાતુ, ચાંદી, સુવર્ણનું અથવા અન્ય કોઈ શ્રેષ્ઠ પ્રકારનું હોવું જોઈએ. આ પ્રતિમાને અષ્ટપ્રકારી પૂજા કરીને સ્થાપિત કરવી. આરાધકે દેહ પવિત્ર કરી, ચંદનનું વિલેપન કરવું. પવિત્ર વસ્ત્ર પહેરવાં (ધારણ કરવાં). એકાસન કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. સદૈવ? સ્મરણ કરવું. ૭ ૮ આગળ જણાવે છે કે... આજ વિધિથી અદ્ધિ-મંત્ર સહિત સવા લાખ સ્મરણ કરવું, જેથી સિદ્ધિ પ્રાપ્ત થાય તથા આજ ટીકાના આગળના ભાગમાં ભક્તામરની ગાથા ૧ થી ૨૨ સુધીનો વિધિ નીચે પ્રમાણે જણાવાયો છે, જે શબ્દશઃ અહીં આપવામાં આવે છે : આરાધનાનું સ્થળ એકાંતવાળું લેવું. આરાધનાનું સ્થાન-ભૂમિ પર ન પડેલા ગાયનું છાણ કુકમ મેળવીને લીંપવું. દેહ શુદ્ધિ કરવી. પીળા વસ્ત્ર પહેરવા. ઉત્તર દિશાએ સિંહાસન પર ચકેશ્વરીની મૂર્તિની સ્થાપના કરવી. પંચામૃત થી ભરેલો ઘડો સ્થાપન કરવો, ઘડા પર શ્રીફળ મુકવું. ૭ ચાર લોકપાલની સ્થાપના કરવી. ૮ ઘી નો દીવો કરવો. મારાધનાનર્ણન ૩૦૩) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy