________________
GENEROUS DONORS FOR BHAKTAMARA DARSHAN "સ્વીકારો અંતરની વંદના...”
"ધન્ય દાનવીરો" પૂ. આચાર્યદેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. વિયાવૃત્ય સ્વભાવી પૂ.મુ. નંદિયશવિ.મ. આદિ સાધુ ભગવંતો તથા
શ્રી પદ્માબેન કાળીદાસભાઈ શાહ-પાલીતાણા પૂ. વિદુષી સા. રત્નચૂલાશ્રીજી મ., પૂ.સા. વાચંયમાશ્રીજી મ.સા. આદિ વિશાલ સાધુ-સાધ્વી ગણ સાથે આપ આ મહાન તીર્થની
શ્રી હર્ષદભાઈ કાળીદાસ શાહ-કલકતા પ્રતિષ્ઠા માટે પધાર્યા... દિવ્ય ચમત્કારો અને ભવ્ય શિલ્પોથી જંગલમાં મંગલ રૂપે ઝળહળી રહેલા આ તીર્થમાં આપના
શ્રીમતી ચંદ્રાબેન હર્ષદભાઈ શાહ-કલકતા પ્રથમ દર્શન કર્યા... હૃદય આપના ચરણે સમર્પિત થયું. અંતરમાં એક નિશ્ચય થયો. આપ અમારા ધર્મમાર્ગના
સુપુત્ર વિશાલ-દેવલ-તરલ પ્રેરક બનશો, પૂરક બનશો, અમને આત્માથી પરમાત્મા બનાવશો, વીતરાગ માર્ગે ચાલવા
પ્રીમિયર ટ્રેડીંગ કું. શક્તિ-ભક્તિ અર્પે એજ ભાવના... શ્રી હર્ષદભાઇ શાહ-કલકતા
કલકતા
પદ્માબેન
હર્ષદભાઈ
ચંદ્રાબેન
વિશાલ
દેવલ
કાળીદાસભાઇ
તરલ
* પ્રેરણા આપની * ઉવસગ્ગહર તીર્થમાં નમિઊણ જિનાલયમાં સહસ્રફણા પાર્થપ્રભુની પ્રતિષ્ઠા તથા શ્રી પદ્માબેન કાળીદાસ શાહ ધર્મશાળા નિર્માણ તથા શ્રી સમેતશિખર મધુવનમાં ૧૦૮ પ્રભુની અંજનશલાકા તથા ધનબાદ સમેતશિખર છ'રી પાલિત સંઘ મૃત્યર્થે ભક્તામર દર્શન ગ્રંથમાં લાભ લેવા માટે પૂ. બેન મ. સા. પ્રેરણા કરી ધર્મ માર્ગ ચીંધી સુકૃતના સદ્દભાગી બનાવ્યા... સદાય અમને ધર્મમાર્ગે જોડતા રહો... સ્વીકારો વંદના અમ ભવિકજનોની... શ્રીમતી ચંદ્રાબેન શાહ-કલકતા
"અનુમોદના આપની” યુવાન ઉંમરમાં કલકતા જેવા મહાનગરમાં સર્વ રીતે પ્રગતિ કરી, માતૃભૂમિ પાલીતાણાના સંસ્કારો જીવંત રાખી સાત ક્ષેત્રમાં દાનગંગા વહાવી દેવ-ગુરૂ સંઘના શુભાશિષ આપે પ્રાપ્ત કર્યા છે
- પૂ. બેન મ.સા.ની પ્રેરણાએ
"ભક્તામર દર્શન” ગ્રંથમાં લાભ લઈ સુકૃતના સહભાગી બન્યા છો... ભાવિમાં પણ અનેક મહાન શાસનના કાર્યો
સફળતાપૂર્વક પૂર્ણ કરો સુકૃત આપનું... અનુમોદના અમારી...
Jain Education International 2010:04
For Private
Personal use only
www.jainelibrary.org