SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ २४ ત્યારપછી સૂત્રકાર ૧થી ૩૭ ગાથામાં આ અધ્યયનનું વર્ણન કરેલ છે તેમાં દરેક ગાથાનું છેલ્લું ચરણ સમયે પોયમ ! મા પમાયણ” છે. તેમાં પ્રથમ ગાથા આ પ્રમાણે છે "दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम ! मा पमायए" ॥- अ० १० गा० १ અપ્રમાદનો ઉપદેશ આપતાં ગાથા-૨૧માં કહે છે કે, "परिजूरइ ते सरीरयं केसा पंडुइया हवंति ते । से सोयबले य हायई समयं गोयमं ! मा पमायए" ॥-अ० १० गा० १२ ત્યારપછી આ જ રીતે વુવને, પાવને, નિહ્રીવને, સવજો અને વ્યવને પદો મૂકીને ૨૨થી ૨૬ પાંચ ગાથા આપેલ છે. ૧૧. બહુશ્રુતપૂજા – અપ્રમાદ માટે અનુશાસન જરૂર છે અને તે વિવેકવાળાને બહુશ્રુતની પૂજાથી થાય છે, તેથી બહુશ્રુતપૂજાસૂચક આ અધ્યયન બતાવેલ છે. આમાં ઉચિત ક્રિયાવિનયરૂપ બહુશ્રુતપૂજાસ્વરૂપ ભિક્ષુના આચાર વર્ણવેલ છે અને બહુશ્રુતનું સ્વરૂપ જાણવા માટે પહેલાં વિપર્યય જ્ઞાન જરૂરી હોવાથી અબહુશ્રુતના આઠ સ્થાનો ગાથા-૩માં બતાવીને અબહુશ્રુતપણાના કારણરૂપે ચૌદ સ્થાનો દ્વારા અવિનીતનું સ્વરૂપ ગાથા-૬થી ૯માં બતાવેલ છે. ત્યારપછી ગાથા ૧૦થી ૧૩માં બહુશ્રુતના કારણરૂપે વિનીતના પંદર સ્થાન બતાવેલ છે અને વિનીત શિષ્ય કેવા હોય તે બતાવતાં ગાથા-૧૪માં કહે છે કે, - “વસે ને નિષ્ય ગોવં ૩Uવં. पियंकरे पियंवाई से सिक्खं लद्धमरिहई" ॥- अ० ११ गा० १४ ગાથા-૧૭ની વૃત્તિમાં બહુશ્રુતના વિષયમાં ૫૧ શ્લોકોમાં ભદ્રબાહુસ્વામીનું દૃષ્ટાંત આપેલ છે અને તેમાં યતઃ થી એક સુંદર શ્લોક આપેલ છે. ત્યારપછી ગાથા ૧૮થી ૩૦માં કુંજર, વૃષભ, સિંહ, વાસુદેવ, ચક્રવર્તી, ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર, કોઠાગાર, જંબૂવૃક્ષ, સીતા નદી, મેરુપર્વત, સયંભૂરમણસમુદ્રની ઉપમા દ્વારા બહુશ્રુતની સ્તુતિ કરેલ છે અને ગાથા-૩૧માં બહુશ્રુતનું માહાભ્ય વર્ણવેલ છે. ૧૨. હરિકેશીય :- બહુશ્રુતે પણ તપમાં યત્ન કરવો જોઈએ, તેથી તપસમૃદ્ધિના गुरोरकृशमाकारं दृष्ट्वा श्रुत्वा च तां गिरम् । संशयाने वैश्रवणे गौतमः पुनरब्रवीत् ॥३७॥ व्यवहारे तपः श्रेष्ठं परिणामस्तु निश्चये । ज्ञातेन पुण्डरीकस्य ज्ञेयं तच्चाधुना शृणु ॥३८॥ - अ० १० भूमिकायाम् ૩૦. વત:–“રવાય || gવ ન તુ સાતેયસ્વર: | ___ "वानेयं गृह्यते पुष्पङ्गजस्त्यज्यते मलः" ॥१॥ - अ० ११ गा० १७ वृत्तौ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy