SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પરમ પૂજ્ય શ્રીજિનદાસગણિ મહત્તરે આ ગ્રંથ ઉપર “ચૂર્ણિ” લખી છે, પરમપૂજય વાદિવેતાળ શ્રી શાંતિસૂરિમહારાજાએ આ ગ્રંથ ઉપર “શિષ્યહિતા' નામની બૃહદ્દીકાની રચના કરી છે, પરમપૂજય આચાર્યભગવંત શ્રીનેમિચંદ્રસૂરિમહારાજાએ બૃહટ્ટીકાના આધારે આ ગ્રંથ ઉપર “સુખબોધા' નામની ટીકા રચી છે. પરમપૂજય શ્રીભાવવિજયજી મહારાજાએ આ ગ્રંથ ઉપર ટીકા રચી છે, પરમપૂજય આચાર્યભગવંત શ્રી લક્ષ્મીવલ્લભસૂરિ મહારાજાએ લક્ષ્મીવલ્લભા' ટીકા રચી છે. પરમ પૂજ્ય શ્રી જયકીર્તિમહારાજે ઉત્તરાધ્યયનદીપિકા' નામની ટીકા રચી છે. પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રીકમલસંયમવિજયમહારાજે “સર્વાર્થસિદ્ધિ ટીકા રચી છે. આ રીતે અનેક આચાર્યભગવંતો અને વિદ્વાનોએ સમયે સમયે આ ગ્રંથ ઉપર ટીકાઓ લખી છે અને આ બધી ટીકાઓ અનેક સંસ્થાઓ દ્વારા અત્યાર સુધી પ્રકાશિત થયેલ છે. પૂજ્ય ઉપાધ્યાય કમલસંયમવિજયરચિત ઉત્તરાધ્યયન સર્વાર્થસિદ્ધિવૃત્તિ – બૃ.ખ.પૂ.જિનભદ્રસૂરિમહારાજાના શિષ્ય પૂજય ઉપાધ્યાય શ્રીકમલસંયમવિજય મહારાજાએ સં. ૧૫૪૪માં ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર “બૃહટ્ટીકા'ના આધારે “સર્વાર્થસિદ્ધિ’ નામની વૃત્તિ સંક્ષેપથી રચી છે." પૂજ્ય ઉપાધ્યાય કમલસંયમવિજયમહારાજ રચિત અન્ય કૃતિઓ - - સં. ૧૫૪૯માં કર્મસ્તરવિવરણની રચના કરેલ છે. તે ઉપરાંત તેમણે સિદ્ધાંતસારોદ્ધાર, સમ્યક્તોલ્લાસ ટિપ્પન (ગૂ. ગદ્યમાં) રચ્યું છે આ સિવાય એમના ઉપદેશથી અન્ય ગ્રંથો પણ લખાવાયા છે. - ૫. “શ્રીવત્તરાધ્યયનસૂત્રસમસત્કૃત, સ્પષ્ટપવિવૃત્તિpi Vર્વે .. नानार्थसार्थमहतीरुपजीव्य टीकाः, श्रौतार्थलीनभविकोपचिर्कीषयाऽयम्" ॥ -सर्वार्थसिद्धिटीका-भूमिकायाम् अयमर्थो निक्षेप-नयानुयोगादिविस्तरश्च विस्तारार्थिना बृहट्टीकातः परिकलनीयः । -सर्वार्थसिद्धिटीका-भूमिकायाम् ૬. આ. પૂ. ઉપા. કમલસંયમ મ.ના ઉપદેશથી અણહિલ્લપુર પત્તનમાં સ્થાનાંગવૃત્તિ સં. ૧૫૭૦માં જિનહર્ષસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિના રાયે લખાઈ. (સંઘનો ભં. પાટણ) -જૈ.સા.સ.ઈ. નવી આ. પૃ. ૩૪૦ - સં. ૧૫૨૪માં ખ. કમલસંયમ ઉપાધ્યાયે રાજગૃહીના વૈભારગિરિ પર જિનભદ્રસૂરિની પાદુકા પ્રતિષ્ઠિત કરી કે જે હાલ વિદ્યમાન છે. - સં. ૧૫૨૬માં તે ઉપાધ્યાયના ઉપદેશથી યવનપુરમાં (જોનપુર? માં) શ્રીમાલી મલ્લરાજે સર્વ સિદ્ધાંતો લખાવ્યા. તે પૈકી ભગવતીની પત્ર ગુ.નં. ૩૬૮માં વિદ્યમાન છે –.સા. સં. ઈ.–નવી આ. પૃ. ૩૩૦-૩૩૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy