________________
પ.પૂ. પંડિત શ્રીરૂપવિજયજી કૃત પીસ્તાલીસ આગમની
મોટી પૂજા શ્રીઆતુરપ્રત્યાખ્યાન પ્રકીર્ણક સૂત્ર પૂજા
|| દુહો || રાગ દ્વેષને છેદરે, ભેદજે આઠે કર્મ | સ્નાતક પદને અનુસરી, ભજે શાશ્વત શર્મ III
રાગઃ ઈડર આંબા આંબલી રે. દેશી દેશવિરતિ ગુણઠાણમેં રે, વરતે શ્રાવક જેહ | આણંદાદિકની પરે રે, તજે મિથ્યાત્વને તેહ IIII
સગુણનર, પૂજા શ્રી જિનદેવ... એ આંકણી બારે વ્રતના પરિહરે રે, પ્રત્યેકે અતિયાર | કરમાદાન પનર તજી રે, સમકિતના પંય છાર |રા સુ. || જ્ઞાન દર્શન ચારિત્રના રે, તપ વીરજના જેહ | અતિચાર અલગા કરી રે, ભજ જિનવર ગણગેહ II3II સુ. || પારંગત પદ પૂજીયે રે, તજી ત્રેસઠ દુર્ગાન | ઈન્દ્રિય કષાયને ઝીપીને રે, પામે સમકિત જ્ઞાન llll સુ. || આઉર પચ્ચકખાણ સૂત્રની રે, કરે આરાધના જેe I ત્રીજે ભવે શિવ સંપદા રે, નિશ્ચય પામે તેહ પાસુ. | તેણે એ સૂત્રની પૂજના રે, કરજો ધરી સુહ ઝાણ રૂપવિજય કહે પામજો રે, શાશ્વત સુખ નિર્વાણ III સુ. ||
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org