SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ હોય તે બદલ મિચ્છા મિ દુક્કડં માંગું છું. પ્રાંત અંતરની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે આવા ઉત્તમ મહાપુરુષો થઈ ગયા, જેમણે ગૃહસ્થજીવનમાં ભાવધર્મની શુભધ્યાનધારામાં આરૂઢ બનીને સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી કેવલજ્ઞાનને પામીને અંતરમાં જ્ઞાનના અજવાળાં પાથરી પરમૌચિત્યથી માતા-પિતાના સોપકમ આયુષ્યને લક્ષમાં લઈને માતા-પિતાની ઉત્તમભક્તિરૂપે કેવલી અવસ્થામાં ગૃહસ્થજીવનમાં રહીને માતા-પિતાના પ્રતિબોધ પામ્યાં પછી પોતે અંતે સંયમવેષને ગ્રહણ કરીને અષ્ટકર્મવિનિમુક્ત બનીને સ્વશુદ્ધસ્વરૂપમાં સાદિ-અનંતસ્થિતિએ વાસ કર્યો. એ રીતે આવા ઉત્તમમહાપુરુષોના ચરિત્રોમાંથી સારને ગ્રહણ કરીને લઘુકર્મી સૌ કોઈ ભવ્યાત્માઓ સર્વવિરતિધર્મ અંગીકાર કરીને ભાવની ધારામાં આરૂઢ થઈને શુક્લધ્યાન દ્વારા કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી અષ્ટકર્મવિનિર્મુક્ત બની નિજીશુદ્ધચેતનાનો આસ્વાદ કરનારા બનીએ એ જ શુભકામના...!! शिवमस्तु सर्वजगतः એફ-૨ જેઠાભાઈ પાર્ક, - સા. ચંદનબાલાશ્રી નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ વૈશાખ સુદ-૧૦, વિ.સં. ૨૦૬૫, સોમવાર, તા. ૪-૫-૨૦૦૯. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002556
Book TitleSirikummaputtachariam
Original Sutra AuthorJinmanikyavijay
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages194
LanguageSanskrit, Hindi, Gujarati, English
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy