SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય પરમપૂજય ગુણપાલમુનિવરવિરચિત, પ્રાકૃતભાષાનિબદ્ધ આ જંબુચરિયમ્” રાજસ્થાનરાયાન્તર્ગત જેસલમેરદુર્ગમાં રહેલ પ્રાચીન જૈનગ્રંથભાંડાગારમાં ઉપલબ્ધ એક માત્ર તાડપત્રીય પુસ્તકના આધારે આચાર્ય જિનવિજયમુનિએ આ ગ્રંથની પ્રતિલિપિ કરાવીને આ ગ્રંથનું સંપાદનકાર્ય કરેલ છે. આ ગ્રંથની પ્રથમવૃત્તિ અધિષ્ઠાતા, સિંઘીજૈનશાસ્ત્રશિક્ષાપીઠ - ભારતીયવિદ્યાભવન - મુંબઈથી વિ.સં. ૨૦૧૪, ઈ. સ. ૧૯૫૯માં ગ્રંથાંક ૪૪ તરીકે પ્રકાશિત થયેલ છે. જંબૂસ્વામીની જીવનકથા જૈનસાહિત્યમાં અતિપ્રસિદ્ધ છે. જંબૂસ્વામીના જીવન વિષે પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાતી, હિંદી, રાજસ્થાની આદિ અનેક ભાષાઓમાં અનેક ચરિત્રો પ્રકાશિત થયા છે. તેમાં આ ગુણપાલમુનિવરવિરચિત “ જિંબુચરિયમ્ નું આગવું અનોખું સ્થાન છે. આ જંબુચરિયમુની સિંઘર્જનશાસ્ત્રશિક્ષાપીઠથી પ્રકાશિત થયેલ પ્રથમવૃત્તિ જીર્ણ થઈ ગયેલી હોવાથી આના નવીનસંસ્કરણનું સંપાદનકાર્ય પરમપૂજ્ય, પરમારાથ્યપાદ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજીમહારાજના શિષ્યરત્ન હાલારના હીરલા પરમપૂજય આચાર્યભગવંત શ્રીકુંદકુંદસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજીમહારાજની પ્રેરણાથી પરમપૂજય વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજયવર્તી તથા પરમપૂજ્ય સરળસ્વભાવી પ્રવર્તિની સાધ્વી શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે પોતાની નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ શ્રમસાધ્ય કાર્ય કરીને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો જે લાભ આપ્યો તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. તેમના દ્વારા ભવિષ્યમાં Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002554
Book TitleJambuchariyam
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages318
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy