SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ २० શ્રી મલય ગિરિ મહારાજ રચિત કલ્પવૃત્તિ પૂર્ણ હોઈ શકે છે વિદ્વાનોમાં એવી માન્યતા છે કે છેદ ગ્રન્થ પૈકીના એક વૃદન્ ૨ ઉપર જે સંસ્કૃત વૃત્તિ મળે છે તેમાં શ્રી મલયગિરિ મહારાજની અધૂરી વૃત્તિ મળી છે અને પછી તે શ્રી ક્ષેમકીર્તિ મહારાજે પરિપૂર્ણ કરી જે આજે મુદ્રિત થયેલી આપણને મળે છે. આવી માન્યતાનો મૂળ આધાર આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજનું એક વિધાન છે. તેઓએ વૃહત્ 7 ના છઠ્ઠા ભાગના પ્રારંભમાં જે “ગ્રન્થકારોનો પરિચય' એ શીર્ષક હેઠળના લખાણમાં ટીકાકાર આચાર્યો એ પેટાશીર્ષકમાં “આચાર્ય શ્રી મલયગિરિ સૂરિવરે પ્રસ્તુત મહાશાસ્ત્ર ઉપર ટીકા રચવાની શરુઆત કરી છે પરંતુ એ ટીકાને તેઓશ્રી ડાવરફૂર વૃત્તિ ની જેમ પૂર્ણ કરી શક્યા નથી.” વળી વૃદન્ . ના વૃત્તિકાર શ્રી ક્ષેમકીર્તિ મહારાજ પણ ૬૦૦મી ગાથાની વૃત્તિનો પોતે પ્રારંભ કરતી વખતે ......... વિવાર, ૩ મે તપ કુતfપ રેતરિાની પરિપૂuf નીવ7ોવાને રૂતિ . પરિમાવ્ય મતરિવિરચિતાર્ ૩ળું વિવરી,મરમ્મતે આવું વિધાન કરે છે તેમણે પરિપૂર્ણ ન મળી તેવો ઉલ્લેખ આમાં છે. આ વિધાનથી આવી માન્યતા પ્રચલિત બની હોય તેમ લાગે છે. ગમે તે કારણ હોય આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજને વ્યવહાર સૂત્ર મણ રૂ. ૧ ગાથા. ર૬ ની વૃત્તિ ધ્યાન બહાર ગઈ લાગે છે ચર. મથ. ની ર૪૪૬ મી જે ગાથા છે તે જ ગાથા – મણ માં ફરૂર મી છે. તેના ઉપરથી લાગે છે કે પહેલાં તેમને હિન્દુ 7. ની વૃત્તિ રચી છે પછી વ્યવ. મણ ની વૃત્તિ રચી છે. ગાથા આ પ્રમાણે છે : पब्बज्जा सिक्खा वयमत्थ ग्गहणं च अनियय वासो । निष्फत्तीय विहारो समाचारी ठिई चेव ॥ २४४६ ।। व्यव.भा. वृत्ति = अश्या व्याख्यानं कल्पे सविस्तरमुक्त मत्र तु लेशतोऽर्थमात्रमभिधीयते । વૃત્તિના શબ્દોમાંથી-આ ગાથાનું વ્યાખ્યાન – માં વિસ્તારથી કર્યું છે તેથી અહીં સામાન્ય જ અર્થ કહીયે છીએ. તેવું સમજાય છે. આ ગાથા વૃહત્ વત્વ. માં જરૂર મી છે. જ્યારે અત્યારે જે ગાથા સુધીની વૃત્તિ છે તે ૬૦૬ મી છે. આ ગાથા ફરૂર છે તેથી એમ માનવાનું મન થાય છે કે શ્રી મલયગિરિ મહારાજે ત્વમાથરસંપૂf ઉપર વૃત્તિ રચી હશે પણ ટુર્વવ વશાત્ આપણને આટલીજ મળી. હજી એવી આશા રાખવી ગમે છે ક્યારેક ક્યાંકથી પણ એ ટીકા મળી આવે. વ્યવ. મણ ની વૃત્તિ રચી તે પહેલાં વધે. માળ ની વૃત્તિ રચી માટે તેમાં વધુ વિસ્તાર મળે એ લોભે પણ માનવાનું, આશા રાખવાનું ગમે છે. પ્રભુની કૃપા વર્તમાન શ્રી સંઘ ઉપર ઉતરે અને એ ક્યાંકથી પણ પ્રાપ્ત થાય એ દિવસ કેટલાં બધાં આનંદનો હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002510
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Part 01
Original Sutra AuthorBhadrabahuswami
AuthorChaturvijay, Punyavijay
PublisherAtmanand Jain Sabha
Publication Year2002
Total Pages296
LanguageSanskrit, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bruhatkalpa
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy