SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જ્વર (તાવ) ચઢે, દાહ ઉપજે, ભોજનની અરુચિ થાય, મૂર્છા આવે, ઉન્માદ થાય, મરણ તુલ્ય બને અને મરે, એમ કામને વશ થયેલા જીવની દશ અવસ્થાઓ અનુક્રમે થાય. હવે તેની ભાવનાનો ઉપાય કહે છે जे कामरागरहिया, मणसा देवेसु सद्दविसयंमि । चिंतावत्थं ण गया, खंतिजुआ ते मुणी वंदे ॥२॥ અર્થભાવન : કામરાગ રહિત, જેઓ મનથી દેવગતિના શબ્દવિષયમાં ચિંતા અવસ્થાને વશ નથી થયા તે ક્ષમાયુક્ત મુનિઓને હું વાંદું છું. એ પ્રમાણે ભિન્ન ભિન્ન પદો બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર તેવા ઉત્તમ મુનિઓને વંદન થાય છે. ફેરવવાનાં પદો ગમરાવ, નેશવ, વિલકિશન I ૬૦૦૦ યોગો પૂર્વવત્ ૨૦૦૦ કેવેજી, મળુજી, ત્તિપ્િ], નર્Y | ૧૦૦ સદ્ધિસયંમિ-વિગેરે શબ્દાદિ વિષય પૂર્વવત્ ૧૦૦ ચિંતાવત્યું, વાળવર્ત્ય, નીશાાવર્ત્ય, નાવસ્થં વળાવર્ત્ય, અવર્ત્ય માનુવર્ત્ય, સમ્ભાયાવર્ત્ય, पाणसंदेहावत्थं, मरणावत्थं । १० અંતિનુઞા, આદિ યતિધર્મ શીલાંગરથવત્ । ૧ II ૧૮ જ્ઞાન-વર્ણન-વાણિ ।। नाणाइगुण जोगेहिं, चउअवत्थझाण - महव्वयल्लीणा । दप्पाई परिहरंता, जइधम्माराहगे वंदे ॥१॥ અર્થભાવન : જ્ઞાનાદિ ગુણો અને યોગો વડે ચાર અવસ્થાના ધ્યાનમાં અને મહાવ્રતોનાં પાલનમાં લીન એવા દર્પ વિગેરેના ત્યાગી, યતિધર્મની આરાધના કરનારા મુનિવરોને હું વાંદુ છું. એના ભેદો ૧૮૦૦૦ આ પ્રમાણે (૩ x ૩ = ૯ × ૪ = ૩૬ x ૫ = ૧૮૦ x ૧૦ = ૧૮૦૦ × ૧૦ = ૧૮૦૦૦) તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણ આત્મગુણો, મન-વચન-કાયા ત્રણ યોગો, પિંડસ્થ-પદસ્થ-રૂપસ્થ-રૂપાતીતચાર અવસ્થાઓ, સર્વથા પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતો, નીચે જણાવશું તે દર્પ વિગેરે દશ પ્રતિસેવનાના પ્રકારો અને શિલાંગરથમાં જણાવ્યા પ્રમાણે દશયતિધર્મ જાણવા. ચાર અવસ્થાઓ આ પ્રમાણે છે. पिंडत्थझाणं चिय, पयत्थ-रूवत्थझाणमल्लीणो । रूवातीतं च पुणो, कम्मखयं कुणइ तं झाणं ||१|| * ૧૮ **
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy